ઉમિયાનગર ગામના ખેડુતપુત્ર સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં ઉતીર્ણ
ટંકારા : ટંકારા તાલુકાના ઉમિયાનગર ગામના ખેડુતપુત્ર સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં ઉતીર્ણ થયા છે.
ઉમિયાનગર ગામના ખેડુત દિલીપભાઈ બોરસાણિયાના પુત્ર મિલન બોરસાણિયા ગુજરાત પબ્લિક સર્વિસ...
ધંધુકામાં કિશન ભરવાડની હત્યાના વિરોધમાં ટંકારાના વેપારીઓએ રોષપૂર્ણ બંધ પાળ્યો
વેપારીઓએ સવારના 11 થી 2 દરમિયાન બંધ પાળી વિરોધ વ્યક્ત કર્યો, સમસ્ત હિન્દૂ સમાજના નેજા હેઠળ મોટી સંખ્યામાં લોકોએ મામલતદારને આવેદન પાઠવ્યું
ટંકારા : ટંકારા...
પાંચ દિવસ પૂર્વે ટંકારાના નેકનામ ગામે દવા પી લેનાર પરિણીતાનું મૃત્યુ
ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામે ખેત મજૂરી કરતી પરિણીતાએ અગમ્ય કારણોસર પાંચ દિવસ પૂર્વે ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર દરમિયાન રાજકોટ હોસ્પિટલ ખાતે...
ટંકારા તાલુકા ‘આપ’ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાફસફાઈ કરાઈ
રાષ્ટ્રપિતાની પુણ્યતિથિ નિમિત્તે સાર્થક શ્રદ્ધાંજલિ અપાઈ
ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામમાં ટંકારા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા રાષ્ટ્રપિતા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર...
ધંધુકામાં થયેલી હત્યા મામલે ટંકારા સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ કાલે આવેદન અપાશે
ટંકારા: ધંધુકામાં થયેલી હત્યા મામલે ટંકારા તાલુકાના સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ કાલે સ્વયંભૂ બંધ પાળી આવેદનપત્ર આપવામાં આવશે.
ધંધુકામાં હિન્દુ યુવકની વિધર્મીઓ દ્વારા હત્યા...
હડમતીયા નિવાસી કિશોરભાઈ નાથાભાઈ બરાસરાનું આવસાન
ટંકારા : હડમતીયા નિવાસી કિશોરભાઈ નાથાભાઈ બરાસરા ઉ.44 તે અશ્વિનભાઈ બરાસરા(99746 95459) અને સિતારામ પેટ્રોલિયમ વાળા અશોકભાઈ બરાસરાના(96627 35111) ભાઈનું તા.29 ને શનિવારના રોજ...
ટંકારા તાલુકામાં ABVP નગર શાખાની રચના કરી હોદેદારોની વરણી
ટંકારા : ટંકારા તાલુકામાં ABVPનગર શાખાની રચના કરી નવા હોદેદારોની નિમણુંક કરવામાં આવી હતી અને આ તકે નવા હોદેદારોએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પશ્રને નિરાકરણ...
બંગાવડી ગામમાં દુષિત પાણીના પશ્રને લઇ જીલ્લા પંચાયત સદસ્ય એક્શન મોડમાં
ગટરનું પાણી પીવાના પાણી સાથે ભળી જતા રહિશો ત્રાહિમામ
ટંકારા : ટંકારા તાલુકાના બંગાવડી ગામમાં ગટરનું પાણી પીવાના પાણી સાથે ભળી જતા રહિશો ત્રાહિમામ પોકારી...
રોહીશાળાથી મોરબી અને રાજકોટની નવી બસ સેવા શરૂ કરવા માંગ
ટંકારા: મુસાફરોને યોગ્ય રૂટની બસ મળી રહે તે માટે ટંકારા તાલુકાના રોહીશાળાથી મોરબી અને રાજકોટ વચ્ચેની નવી બસ સેવા શરૂ કરવા જાગૃત નાગરિકોએ માંગ...
ટંકારામાં રાજશાહી વખતના રેલવે સ્ટેશનનો ભૂતકાળ ભવ્ય પણ વર્તમાન ખંડિત
રાજશાહી કાળમાં શરૂ થયેલી ટ્રેન સેવાઓને લોકશાહીમાં વેગ મળ્યો હોત તો આજે ટંકારામાં અનેક ટ્રેનો દોડતી હોત
જીનિગ ઉધોગમાં કાઠું કાઢનાર અને સ્વામી દયાનંદ સરસ્વતીની...