ઉમિયાનગર ગામના ખેડુતપુત્ર સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં ઉતીર્ણ

ટંકારા : ટંકારા તાલુકાના ઉમિયાનગર ગામના ખેડુતપુત્ર સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં ઉતીર્ણ થયા છે. ઉમિયાનગર ગામના ખેડુત દિલીપભાઈ બોરસાણિયાના પુત્ર મિલન બોરસાણિયા ગુજરાત પબ્લિક સર્વિસ...

ધંધુકામાં કિશન ભરવાડની હત્યાના વિરોધમાં ટંકારાના વેપારીઓએ રોષપૂર્ણ બંધ પાળ્યો

વેપારીઓએ સવારના 11 થી 2 દરમિયાન બંધ પાળી વિરોધ વ્યક્ત કર્યો, સમસ્ત હિન્દૂ સમાજના નેજા હેઠળ મોટી સંખ્યામાં લોકોએ મામલતદારને આવેદન પાઠવ્યું ટંકારા : ટંકારા...

પાંચ દિવસ પૂર્વે ટંકારાના નેકનામ ગામે દવા પી લેનાર પરિણીતાનું મૃત્યુ

ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામે ખેત મજૂરી કરતી પરિણીતાએ અગમ્ય કારણોસર પાંચ દિવસ પૂર્વે ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર દરમિયાન રાજકોટ હોસ્પિટલ ખાતે...

ટંકારા તાલુકા ‘આપ’ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાફસફાઈ કરાઈ

રાષ્ટ્રપિતાની પુણ્યતિથિ નિમિત્તે સાર્થક શ્રદ્ધાંજલિ અપાઈ ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામમાં ટંકારા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા રાષ્ટ્રપિતા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર...

ધંધુકામાં થયેલી હત્યા મામલે ટંકારા સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ કાલે આવેદન અપાશે

ટંકારા: ધંધુકામાં થયેલી હત્યા મામલે ટંકારા તાલુકાના સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ કાલે સ્વયંભૂ બંધ પાળી આવેદનપત્ર આપવામાં આવશે. ધંધુકામાં હિન્દુ યુવકની વિધર્મીઓ દ્વારા હત્યા...

હડમતીયા નિવાસી કિશોરભાઈ નાથાભાઈ બરાસરાનું આવસાન

ટંકારા : હડમતીયા નિવાસી કિશોરભાઈ નાથાભાઈ બરાસરા ઉ.44 તે અશ્વિનભાઈ બરાસરા(99746 95459) અને સિતારામ પેટ્રોલિયમ વાળા અશોકભાઈ બરાસરાના(96627 35111) ભાઈનું તા.29 ને શનિવારના રોજ...

ટંકારા તાલુકામાં ABVP નગર શાખાની રચના કરી હોદેદારોની વરણી

ટંકારા : ટંકારા તાલુકામાં ABVPનગર શાખાની રચના કરી નવા હોદેદારોની નિમણુંક કરવામાં આવી હતી અને આ તકે નવા હોદેદારોએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પશ્રને નિરાકરણ...

બંગાવડી ગામમાં દુષિત પાણીના પશ્રને લઇ જીલ્લા પંચાયત સદસ્ય એક્શન મોડમાં

ગટરનું પાણી પીવાના પાણી સાથે ભળી જતા રહિશો ત્રાહિમામ ટંકારા : ટંકારા તાલુકાના બંગાવડી ગામમાં ગટરનું પાણી પીવાના પાણી સાથે ભળી જતા રહિશો ત્રાહિમામ પોકારી...

રોહીશાળાથી મોરબી અને રાજકોટની નવી બસ સેવા શરૂ કરવા માંગ

ટંકારા: મુસાફરોને યોગ્ય રૂટની બસ મળી રહે તે માટે ટંકારા તાલુકાના રોહીશાળાથી મોરબી અને રાજકોટ વચ્ચેની નવી બસ સેવા શરૂ કરવા જાગૃત નાગરિકોએ માંગ...

ટંકારામાં રાજશાહી વખતના રેલવે સ્ટેશનનો ભૂતકાળ ભવ્ય પણ વર્તમાન ખંડિત

રાજશાહી કાળમાં શરૂ થયેલી ટ્રેન સેવાઓને લોકશાહીમાં વેગ મળ્યો હોત તો આજે ટંકારામાં અનેક ટ્રેનો દોડતી હોત જીનિગ ઉધોગમાં કાઠું કાઢનાર અને સ્વામી દયાનંદ સરસ્વતીની...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ઓફિસ કે ઘરને આપો નવા રંગરૂપ : સ્ટાર લુક્સ ફર્નિચર તમારા બજેટમાં બનાવી આપશે...

  PVC ફર્નિચરના અનેક ફાયદાઓ ● લાકડાના ફર્નિચર કરતા સસ્તું ● વાપરવામાં હળવું અને સરળ ● દેખાવમાં સ્માર્ટ અને એટ્રેકટિવ ● લાકડાથી ઈન્સ્ટોલેશનમાં ઝડપી ●વોટર પ્રુફ, ફાયર પ્રુફ, ઉધઈ પ્રુફ ●...

મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો

મોરબી : મોરબી શહેરની માધાપરવાડી શાળામાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ધો.8 નો વિદાય સમારંભ યોજાયો હતો. આ સમારોહમાં ધો.6 થી 8 ની બાળાઓએ દેશભક્તિ,...

મોરબીમાં પાનેતર પહેરીને ખુશાલીબેન પહોંચ્યા પરીક્ષા દેવા

સંસારની પરીક્ષા પહેલા ભણતરની પરીક્ષા ! લગ્નના દિવસે જ આપી M. Com.ની પરીક્ષા મોરબી : મોરબીની પી. જી. પટેલ કોલેજમાં અભ્યાસ કરતા ખુશાલી ચાવડા કે...

ગરમીને કહી દયો અલવિદા : દરેક ફેકટરી તથા પ્રસંગમાં ઠંડક ફેલાવશે જમ્બો કુલર

  જમ્બો કુલર 10 ડીગ્રી તાપમાન ઘટાડી આપશે, 1000 ફૂટ એરિયા કવર કરવાની ક્ષમતા : નજીવા ભાડે પ્રસંગ તેમજ ફેકટરીમાં ઉપયોગમાં લઇ શકાશે મોરબી (પ્રમોશનલ આર્ટિકલ)...