હડમતીયા નિવાસી કિશોરભાઈ નાથાભાઈ બરાસરાનું આવસાન

- text


ટંકારા : હડમતીયા નિવાસી કિશોરભાઈ નાથાભાઈ બરાસરા ઉ.44 તે અશ્વિનભાઈ બરાસરા(99746 95459) અને સિતારામ પેટ્રોલિયમ વાળા અશોકભાઈ બરાસરાના(96627 35111) ભાઈનું તા.29 ને શનિવારના રોજ અવસાન થયેલ છે.હાલની વિકટ પરિસ્થિતિ ને કારણે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.સદગતનુ બેસણું તા.31ને સવારે 8.30 થી 10.30 સોમવારના રોજ તેમના નવા પ્લોટ હડમતિયા રાખેલ છે.

- text

- text