મોરબી સમાજ કલ્યાણ શાખા દ્વારા સરકારી છાત્રાલયના 43 છાત્રોને રૂ. 64,500ની સહાય ચૂકવાઈ
મોરબી : વર્તમાન લોકડાઉનની સ્થિતિ જાહેર કરવામાં આવેલ છે ત્યારે અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ/છાત્રોને માટે જિલ્લામાં ચાલતા ગ્રાન્ટ-ઇન-એઇડ છાત્રાલયોના છાત્રોને ફરજિયાત પોતાના અથવા સગાના ઘરે...
રાહત યથાવત : બુધવારે લેવાયેલા એક શંકાસ્પદ દર્દી સહિતના 66 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ
મોરબી : મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા બુધવારે લેવાયેલા તમામ 66 લોકોના સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે.
મોરબી જિલ્લામાં બુધવારે કુલ...
વાવાઝોડા અન્વયે મોરબી જિલ્લામા મંત્રી કુંવરજી બાવળિયા રહેશે સ્ટેન્ડ ટુ
જ્યા સુધી પરિસ્થિતિ સંપૂર્ણ સામાન્ય ન બને ત્યાં સુધી મંત્રી મોરબી નહિ છોડે : સૌરાષ્ટ્ર- કચ્છના દરેક જિલ્લાઓમાં એક-એક મંત્રીઓને સ્ટેન્ડ ટુ રાખવાનો રાજ્ય...
મોરબી જિલ્લાના જનસેવા કેન્દ્ર તથા ઇ-ધરા કેન્દ્ર 30 એપ્રિલ સુધી બંધ રહેશે
જિલ્લા કલેક્ટર જે. બી. પટેલ દ્વારા પરિપત્ર જાહેર કરાયો
મોરબી : કોરોના વાઇરસના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે સરકાર દ્વારા નિવારાત્મક પગલાઓ લેવામાં આવી રહ્યા છે....
મોરબનાં નવી પીપળી ગામે ભાગવત કથાનું રસપાન કરતા ભાવિકો
મોરબી: મોરબીના નવી પીપળી ગામે બિપિનભાઈ નાયકપરા તથા તેમના પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વ્યાસપીઠ પર બિરાજમાન શાસ્ત્રી મહેશભાઈ...
મોરબી જિલ્લામાં કફર્યુ અને સોશ્યલ ડિસ્ટન્સ ભંગ સબબ 12 સામે કાર્યવાહી
જિલ્લામાં કોવિડના જાહેરનામાના ભંગ બદલ કુલ 18 સામે પગલાં
મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે પોલીસે કોવિડના જાહેરનામાના ભંગ બદલ કુલ 18 સામે કાર્યવાહી કરી હતી.જેમાંથી...
નંબર વગરની કિયા કારમાંથી એક પીધેલો અને એક છરી સાથે પકડાયો
મોરબી : મોરબી સીટી બી ડીવીઝન પોલીસે માળીયા ફાટક નજીકથી નંબર વગરની કિયા સોનેટ કાર લઈને નીકળેલા સુલતાનભાઈ ઉર્ફે ટપુશ રસુલભાઈ કટીયા (ઉ.વ.૩૭, રહે.માળીયા(મિં),...
મોરબી જિલ્લામાં બાળકોને કૃમિનાશક ગોળી પીવડવાઈ
મોરબી : મોરબી જિલ્લામાં આજે રાષ્ટ્રીય કૃમિનાશક દિનની ઉજવણીના ભાગ રૂપે બાળકોને કૃમીથી મુક્ત કરાવીને તેમનું અયોગ્ય તંદુરસ્ત રાખવાના હેતુસર જિલ્લાની પ્રા. શાળા, માધ્યમિક...
ખોખરાધામમાં આયોજિત રામકથામાં પ્રસાદ વ્યવસ્થામાં સેવા આપતા આંદરણાના યુવાનો
મોરબી : મોરબી તાલુકાના ભરતનગર (બેલા) નજીક આવેલ ખોખરા હનુમાનધામમાં આયોજિત રામકથામાં આજે આંદરણાના યુવાનોએ પ્રસાદ વ્યવસ્થામાં સેવા આપી હતી.
ભરતનગર (બેલા) નજીક આવેલ ખોખરા...
મોરબીના ઘુંટુ નજીક કેનાલમાં ડૂબી જતાં શ્રમિકનું મોત
મોરબી : મોરબીના ઘુંટુ ગામથી ઉંચી માંડલ જવાના રસ્તે સરજુ સિરામિક કારખાના પાછળથી પસાર થતી કેનાલમાં ડૂબી જતાં મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના વતની મુકેશ જુવાનસિંહ...