ખોખરાધામમાં આયોજિત રામકથામાં પ્રસાદ વ્યવસ્થામાં સેવા આપતા આંદરણાના યુવાનો

- text


મોરબી : મોરબી તાલુકાના ભરતનગર (બેલા) નજીક આવેલ ખોખરા હનુમાનધામમાં આયોજિત રામકથામાં આજે આંદરણાના યુવાનોએ પ્રસાદ વ્યવસ્થામાં સેવા આપી હતી.

ભરતનગર (બેલા) નજીક આવેલ ખોખરા હનુમાનધામમાં ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજે છઠ્ઠા દિવસે આંદરણા યુવક મંડળના 70થી વધુ સભ્યોએ ભોજન વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો. જેમાં તેઓએ પ્રસાદ લેવા આવતા શ્રોતાઓને પીરસવાનું પ્રસંસનીય સેવાકાર્ય કર્યું હતું.

- text

 

- text