મોરબીના ઘુંટુ નજીક કેનાલમાં ડૂબી જતાં શ્રમિકનું મોત

- text


મોરબી : મોરબીના ઘુંટુ ગામથી ઉંચી માંડલ જવાના રસ્તે સરજુ સિરામિક કારખાના પાછળથી પસાર થતી કેનાલમાં ડૂબી જતાં મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના વતની મુકેશ જુવાનસિંહ મંડલોય નામના 35 વર્ષીય યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ દ્વારા અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text