હળવદ – માળીયાની કેનાલમાંથી ખેડૂતો માટે પાણી છોડવાની માંગ
ધારાસભ્ય પરસોતમ સાબરીયા, પૂર્વમંત્રી કવાડીયા અને ટીકર રણના સરપંચે મુખ્યમંત્રીને રજુઆત કરી
હળવદ : હળવદ અને માળીયાની નર્મદાની કેનાલમાંથી ખેડૂતો માટે પાણી છોડવાની માંગ સાથે...
માળીયા : 37 પેસેન્જરોના મેડિકલ ટેસ્ટમાં કોરોનાના લક્ષણો ન દેખાતા તમામને મુક્ત કરાયા
બુધવારે મુંબઈથી કચ્છ જતી લકઝરી બસમાં મંજૂરી વગરના 20 મળી કુલ 37 જેટલા લોકોને મોટી બરારના સરકારી ક્વોરન્ટાઇન સેન્ટરમાં રાખાયા બાદ આજે તંત્રએ મુક્ત...
ખાખરેચીમાંથી વધુ એક બાઈક ચોરીની ફરિયાદ નોંધાઇ
માળીયા (મી.) : માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામમાં રહેતા અને ખેતીકામ કરતા 39 વર્ષીય નિલેષભાઈ ધનજીભાઈ બાપોદરીયાએ પોતાનુ મોટર સાઇકલ નં. GJ-03-BQ-1084 પોતાના ઘરની...
મોટા દહીંસરામાં જુદા-જુદા મકાનમાંથી કુલ 1.27 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
પોલીસ દ્વારા આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરાઈ
માળીયા (મી.) : મોરબી જીલ્લા પોલીસ ટીમ દ્વારા માળિયા (મી.) તાલુકાના મોટા દહિસરા ગામેથી 1.27 લાખનો ઇંગ્લીશ દારૂનો...
મોરબી જિલ્લામાંથી કર્ફ્યુ ભંગ કરતા 25 લોકો સામે અટકાયતી પગલાં ભરાયા
મોરબી : અનલોક 2.0 દરમ્યાન રાત્રે 10થી સવારે 05 વાગ્યા સુધી લાગુ થયેલા કર્ફ્યુનો ભંગ કરતા મોરબી જિલ્લામાંથી બુધવારે રાત્રી દરમ્યાન કુલ 25 લોકો...
માળીયા (મી.) કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ પદે રમેશભાઈ ફૂલતરીયાની નિમણુંક
માળીયા (મી.) : ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડાની સૂચના મુજબ માળીયા (મી.) તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે રમેશભાઈ વીરજીભાઈ ફૂલતરીયાની નિમણુંક કરવામાં...
તુંકારે બોલાવીને પણ પ્રેમ અને માન જતાવી શકાતા એક માત્ર ઈશ્વર એટલે કૃષ્ણ!
(લવ યુ, જિંદગી! - માર્ગી મહેતા)
શ્રીકૃષ્ણ એટલે બોજ વિનાની મોજ સાથે જીવતા શીખવાડનાર ભાર વિનાના ભગવાન.
મોબાઈલના વોલપેપરથી ઘરની વોલ પર બાલકૃષ્ણથી લઈને રાજાધિરાજ છવાયેલા...
મોરબીમાં ખનિજચોરી મામલે કડક કાર્યવાહી કરો : બ્રિજેશ મેરજાની કલેક્ટરને રજૂઆત
માળીયાના દેરાળા ગામે ખનીજ ચોરી પર જનતા રેડ અને રજુઆતને પગલે પૂર્વ ધારાસભ્યએ ગેરકાયદે રેતીનું ખનન અને ઓવરલોડેડ વાહનોનું વહન અટકાવવા રોડની નુકશાની વસુલ...
માળિયામાં પાણીના ધસમસતા પ્રવાહમાં રેલવે ટ્રેકનું ધોવાણ
ટ્રેક નીચેની માટી અને કાંકરા પાણીના વહેણમાં વહી જતા માત્ર પાટા જ બચ્યા
માળિયા : માળિયા મિયાણામાં ધસમસતા પ્રવાહમાં રેલવે ટ્રેક ધોવાયો હોવાનું સામે આવ્યું...
કોરોનામુક્ત થતા વવાણીયા કુબેર ભંડારી દાદાને ધજા ચડાવી માન્યો આભાર
માળીયા (મી.) : માળીયા તાલુકાના વવાણીયા ગામે આવેલ કુબેર ભંડારી દાદાના મંદિરે ગામ લોકોએ જયદીપ ગ્રુપના અશ્વિનસિંહ અને તેના પરિવાર માટે કોરોનાથી સાજા થાય...