નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન અને મોરબી અપડેટના સયુંકત ઉપક્રમે ઓનલાઈન શિક્ષણનો પ્રારંભ
ધોરણ 9-10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણનું ટાઈમ ટેબલ નોંધી લેશો
મોરબી : નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન અને મોરબી અપડેટના સયુંકત ઉપક્રમે ધોરણ 9,...
મોરબી : સદગત માતાની પુણ્યતિથિ નિમિત્તે શિક્ષક દ્વારા વિનામૂલ્યે કોમર્સના ઓનલાઈન કલાસનું આયોજન
ધો. 11-12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે એકાઉન્ટ અને સ્ટેટ વિષયના ડિજિટલ લાઈવ કલાસ 25મીથી શરુ થશે
મોરબી : સદગત માતાની પુણ્યતિથિ નિમિત્તે મોરબીના શિક્ષક દ્વારા વિનામૂલ્યે...
ભરતનગર પ્રાથમિક શાળાના છાત્રો દ્વારા વસંત પંચમીની ઉજવણી કરાઇ
મોરબી : માગશર મહિનાના શુક્લ પક્ષની પાંચમની તિથિનો દિવસ એટલે વસંતપંચમી. આ દિવસે વિનય, વિવેક અને સુબુદ્ધિના આશિષ મેળવવા માટે વાણીની દેવી સરસ્વતીનું પૂજન-અર્ચન...
મોરબીના વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલયની પરિક્ષામાં ઉતીર્ણ થતાં કેન્દ્ર સરકાર તરફથી લાભો મેળવશે
મોરબી : મોરબી જિલ્લાના અનેક ગામોના વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલય દ્વારા લેવાતી સિલેક્શન ટેસ્ટમાં ઉતીર્ણ થયા છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે જવાહર નવોદય...
હરબટીયાળી પ્રાથમિક શાળામાં શિવરાત્રીની અનોખી ઉજવણી
વિદ્યાર્થીઓએ શિવનો વેશ ધારણ કરી શિવવિવાહ, તાંડવ નૃત્ય સહિતના પ્રસંગો રજૂ કર્યા
ટંકારા : શિવરાત્રી તહેવારને અનુલક્ષી ઠેર ઠેર સ્થળો પર વિવિધ રીતે શિવરાત્રીની ઉજવણી...
મોરબીના સભારાવાડીના શિક્ષકને મોરારી બાપુના હસ્તે ચિત્રકુટ એવોર્ડ અપાયો
રૂ. 25 હાજર રોકડ પુરસ્કાર અને સન્માનપત્ર અર્પણ કરાયા
મોરબી : મોરબી તાલુકાના સભારાવાડીના શિક્ષકને મોરારી બાપુના હસ્તે ચિત્રકુટ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.તેમજ...
ટંકારાના લજાઈની દેવદયા માધ્યમિક શાળાનું ધોરણ 10નું ઉત્કૃષ્ટ પરિણામ
ટંકારા : ગઈકાલે ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર થયું છે. ત્યારે ટંકારા તાલુકાના લજાઈ ગામની દેવદયા પ્રાથમિક શાળાએ ધોરણ 10માં સારું પરિણામ હાંસલ કર્યું...
VACANCY : શ્રી સરસ્વતી શિશુમંદિરમાં શિક્ષકોની ભરતી
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શક્ત શનાળામાં કાર્યરત સરસ્વતી શિશુમંદિરમાં શિક્ષકો માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં અનુભવ શિક્ષકોની પ્રથમ પસંદગી કરવામાં આવશે....
મોરબી : વોઇસ ઓફ ગુજરાત કોમ્પિટિશનમાં નવયુગ સ્કૂલનો વિદ્યાર્થી પ્રથમ નંબરે
મોરબી : વોઇસ ઓફ ગુજરાત કોમ્પિટિશનમાં નવયુગ સ્કૂલના વિદ્યાર્થી ચંદુ રાઠોડે પ્રથમ ક્રમ હાંસલ કરીને અનેરી સિદ્ધિ મેળવી છે. ત્યારે તેની આ સિદ્ધિ બદલ...
નવયુગ સ્કૂલની કિંજલ પરેચા 99.98 % સાથે બોર્ડમાં દ્વિતીય
સ્માર્ટ વર્ક દ્વારા વિજ્ઞાનમાં 98 % મેળવનાર કિંજલના માતા પિતા શિક્ષક છે
મોરબી : આજે જાહેર થયેલા SSC બોર્ડની પરીક્ષાના પરિણામોમાં દીકરાઓ કરતા દીકરીઓએ અવલ્લ...