ધો. 12 બોર્ડની પરીક્ષાઓ તા. 1 જુલાઇ, ગુરુવારથી યોજાશે
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવાયો નિર્ણય
વિજ્ઞાન પ્રવાહ ભાગ-૧ માં પ૦ ગુણની બહુવિકલ્પ MCQ OMR પદ્ધતિ અને ભાગ-ર માં વર્ણનાત્મક લેખિત સ્વરૂપની પ૦ ગુણની...
મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં રવિવારે ધો.૧૦ના છાત્રો માટે પથદર્શક સેમિનાર
મોરબી : મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે આવતીકાલે રવિવારે પથદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધો. ૧૦ના વિદ્યાર્થીઓને આગળ શું કરવું તે અંગે માર્ગદર્શન...
મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખનો વિદાય સમારંભ યોજાયો
શિક્ષક તરીકે નિવૃત થનાર મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખને માન સન્માનભેર વિદાય અપાઈ
મોરબી : મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શિવલાલભાઈ કાવર 30...
બાળકનું વિદ્યાર્થી બનવા તરફ પ્રયાણ : શિશુમંદિરમાં ધો. 1ના છાત્રો માટે વિદ્યારંભ સંસ્કાર સમારોહ...
15 બાળકો અને તેના વાલીઓની ઉપસ્થિતિમાં વિધિ પૂર્ણ કરાઈ : અન્ય 195 બાળકોએ તેના ઘરે વિદ્યારંભ સંસ્કાર કરાવ્યો
મોરબી : હિન્દૂ શાસ્ત્રોમાં મનુષ્યના જીવનમાં સોળ...
મોરબીની તપોવન શાળામાં ટીચર્સ ટ્રેનીંગ યોજાઈ
મોરબી : મોરબીમાં તપોવન વિદ્યાલય & કોમર્સ સ્કૂલ દ્વારા ટીચર્સ ટ્રેનીંગ યોજવામાં આવી હતી.
મોરબીમાં તપોવન શાળામાં ગત તારીખ 20/11/2021 ને શનિવારના રોજ ટીચર્સ ટ્રેનીંગનુ...
માધાપરવાડી કન્યા શાળામાં પુસ્તક વાચક સ્પર્ધા યોજાઈ
મોરબી : તાજેતરમાં નેશનલ અચિવમેન્ટ સર્વેમાં એવું તારણ આવ્યું કે જે વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે ઈતર વાંચન કરતા હોય, પુસ્તકાલયના પુસ્તકોના વાંચનનો મહાવરો ધરાવે છે,...
શાળા મર્જ કરવાનો નિર્ણય શિક્ષકો અને વિદ્યાર્થીઓના હિતમાં : શિક્ષક સંઘ
વ્હાલા દવલાની નીતિને કારણે નહિ પરંતુ સૌને વિશ્વાસમાં લઇ શાળા મર્જ કરવાનો નિર્ણય લેવાયો છે : શૈલેષ સાણજા
મોરબી : મોરબી જિલ્લાની ૩૬ શાળાઓમાં ધોરણ...
મોરબીની શાળાના બાળકો વિધાનસભાની મુલાકાતે
મોરબી : હાલ ગુજરાત સરકારનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે મોરબીની કપોરવાડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ગાંધીનગરનો પ્રવાસ કરી વિધાનસભા ગૃહની કાર્યવાહી પ્રત્યક્ષરૂપે નિહાળી...
મોરબીના સાર્થક વિદ્યામંદિરને રાજ્યપાલના હસ્તે સંસ્કૃત ગૌરવ સન્માન પ્રમાણપત્ર એનાયત
સંસ્કૃત ગૌરવ પરિક્ષામાં સૌથી વધુ વિદ્યાર્થી નોંધાવવા બદલ કરાયું બહુમાન
મોરબી : મોરબીના સાર્થક વિદ્યામંદિરને સંસ્કૃતભારતી દ્વારા સંસ્કૃત ગૌરવ સન્માન પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું....
અલોહા એકેડમીને બેસ્ટ ઇમર્જીંગ સેન્ટરનો ખિતાબ, સેન્ટરના અધધધ 30 છાત્રોને મળ્યા એવોર્ડ
રાજ્ય કક્ષાની માનસિક અંકગણિત સ્પર્ધામાં મોરબીના અલોહા સેન્ટરનો ડંકો : 12 છાત્રોએ ફર્સ્ટ, 9 છાત્રોએ સેકન્ડ અને 9 છાત્રોએ થર્ડ નંબર મેળવી વિજેતા બન્યા
મોરબી...