મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શક્ત શનાળામાં કાર્યરત સરસ્વતી શિશુમંદિરમાં શિક્ષકો માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં અનુભવ શિક્ષકોની પ્રથમ પસંદગી કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારોને રિઝ્યુમ વોટ્સએપ કરવા તથા રૂબરૂ મળવા જણાવાયુ છે.
● ગણિત – વિજ્ઞાન
અભ્યાસ : B.sc, B.Ed
● ગુજરાતી, હિન્દી, અંગ્રેજી
અભ્યાસ : BA, B.ed
● કમ્પ્યુટર
અભ્યાસ : BCA, PGDCA
સરનામું : શક્ત શનાળા
મો.નં.6353030930