મોરબીમાં નવયુગ કોલેજ દ્વારા સ્વામી વિવેકાનંદ ઉપર સંવાદ અને પરીક્ષા યોજાઈ
મોરબી : મોરબીની નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી દ્વારા આયોજિત વિવેકાનંદ શીલા સ્મારક સ્વર્ણિમ જયંતિ નિમિત્તે સંવાદ અને પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું...
મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખનો વિદાય સમારંભ યોજાયો
શિક્ષક તરીકે નિવૃત થનાર મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખને માન સન્માનભેર વિદાય અપાઈ
મોરબી : મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શિવલાલભાઈ કાવર 30...
મોરબીની નવજીવન વિદ્યાલયમાં ૨૧મીએ સંગીત સંધ્યાનો કાર્યક્રમ
મોરબી: મોરબીની નવજીવન વિદ્યાલયના પ્રાંગણમાં આગામી શનિવારના રોજ એક શામ શૂર કે નામ સંગીત સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીની જાણીતી શૈક્ષણિક સંસ્થા નવજીવન...
મોરબીની 75 શાળાઓને 3D પ્રિન્ટર અપાશે
નર્મદા બાલઘર દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે અનેરો પ્રયાસ
મોરબી : મોરબીના નર્મદા બાલઘર દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે 75 શાળાઓને થ્રીડી પ્રિન્ટર આપવામાં આવશે.
મોરબીમાં...
મોરબીના જિલ્લાના શિક્ષકો અને 4 શાળાઓનું સન્માન કરાયું
ટાઉનહોલ ખાતે શિક્ષણ દિન નિમિત્તે આયોજિત સમારોહમાં સન્માન પત્ર અપાયા : 5 શિક્ષણ સહાયકોને પુરા પગારનો આદેશ
મોરબી : મોરબીના ટાઉનહોલ ખાતે આજે શિક્ષક દિન નિમિત્તે...
મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજમાં છાત્રોને શાસ્ત્રોક્ત પરંપરાથી અપાયો પ્રવેશ
પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની આરતી ઉતારી, કંકુ તિલક કરી ને મીઠું મો કરાવી આવકાર અપાયો
મોરબી : મોરબીની ઓમ.વી.વી.આઈ.એમ. કોલેજમા આજ રોજ ધોરણ ૧૨ મા ઉતિર્ણ...
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પ્રથમ નંબરે આવનાર આલ ભરતનું સન્માન
મોરબી: આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે ત્યારે આ પરિણામમાં વાંકાનેરના રંગપર ગામના આલ ભરતે 99.99 PR મેળવીને ગુજરાત બોર્ડમાં પ્રથમ...
મોરબીની એમ. પી. શેઠ હાઇસ્કૂલની વિદ્યાર્થીનીઓની ખો-ખો સ્પર્ધામાં રાજ્યકક્ષાએ પસંદગી
મોરબી : મોરબીની ધ સર્વોદય અજુયુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી એમ. પી. શેઠ ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થીનીઓ ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક...
મોરબીના A1 ગ્રેડ મેળવનારા છાત્રોની સિદ્ધિનું શું છે રહસ્ય ? જાણો અહી..
મોરબી : આજે જાહેર થયેલા ધો.૧૨ ( વિ.પ્ર.)ના પરિણામમાં મોરબી જીલ્લામાં કુલ ૯ છાત્રોએ A1 ગ્રેડ મેળવ્યો છે. જેમાંથી ચાર છાત્રો એકલા નવયુગ સાયન્સ...
મોરબી : ભીમાણી-બાવરવા પરિવારનું ગૌરવ
ટંકારા તાલુકાનાં છતર ગામનાં નાનજીભાઈ કરશનભાઈ ભીમાણીની સુપુત્રી અને મૂળ બરવાળા હાલ મોરબી નિવાસી શાંતિલાલ હરિભાઈ બાવરવાનાં પુત્રવધુએ અધ્યાપક (પ્રોફેસર) બનવા માટે જરૂરી એવી...