ટંકારાના કલ્યાણપર નિવાસી થોભણભાઈ દેત્રોજાનું અવસાન
ટંકારા : ટંકારા તાલુકાના કલ્યાણપર નિવાસી થોભણભાઈ ખીમાભાઈ દેત્રોજા (ઉં.વ. 72) તે અનિલભાઈ થોભણભાઈ દેત્રોજા તથા જગદીશભાઈ થોભણભાઈ દેત્રોજાના પિતા, ગોરધનભાઈ ખીમાભાઈ દેત્રોજા, વેલજીભાઈ...
મોરબી નિવાસી હરજીવનભાઈ દેવજીભાઈ વનગરાનું અવસાન
મોરબી : મૂળ માળીયા તાલુકાના તરઘરી ગામના રહેવાસી અને મોરબી નિવાસી હરજીવનભાઈ દેવજીભાઈ વનગરા (ઉ.82) તે સ્વ. મનસુખભાઈ, કાંતિલાલ, બળવંતભાઈ, કમલેશભાઈના પિતા, ગં. સ્વ....
મોરબી : શૈલેષભાઇ મગનભાઈ સંઘાણીનું અવસાન
મોરબી : લક્ષ્મીવાસ નિવાસી શૈલેષભાઇ મગનભાઈ સંઘાણી તે ઉપેન્દ્રભાઈ મગનભાઈ સંઘાણી તથા અશ્વિનભાઈ બાલુભાઈ સંઘાણીના ભાઈનું આજે તા. 26ને બુધવારના રોજ અવસાન થયેલ છે....
કાંતીપુર નિવાસી લલિતાબેન પ્રાણજીવનભાઈ ક્લોલાનું અવસાન
મોરબી : કાંતીપુર નિવાસી લલિતાબેન પ્રાણજીવનભાઈ ક્લોલા ( ઉ.વ.52) તે પ્રાણજીવનભાઈ માધવજીભાઈ ક્લોલાના ધર્મ પત્નીનું તા.26ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.28ને...
મોરબી નિવાસી હિરેનભાઈ ભટ્ટનું અવસાન
મોરબીઃ મોરબી નિવાસી હિરેનભાઈ જગદીશભાઈ ભટ્ટ (ઉ.વ. 36) તે રવિભાઈ જગદીશભાઈ ભટ્ટ,તે બીનાબેન કલ્પેશભાઈ પંડ્યા તથા સોનલબેન જીગ્નેશભાઈ રાવલના ભાઈનું તારીખ 26-4-2023 ને બુધવારના...
મોરબી નિવાસી શાંતાબેન ફુલતરીયાનું અવસાન
મોરબીઃ મોરબી નિવાસી શાંતાબેન મહાદેવભાઈ ફુલતરીયા (ઉં.વ. 88) તે મહાદેવભાઈ ઘેલાભાઈ ફુલતરીયાના પત્ની, તે ભરતભાઈ મહાદેવભાઈ ફુલતરીયા તથા અનિલભાઈ મહાદેવભાઈ ફુલતરીયાના માતાનું તારીખ 26-4-2023...
મોરબી નિવાસી ચતુરભાઈ કુંડારીયાનું અવસાન
મોરબી: મૂળ ઉંચીમાંડલ હાલ મોરબી નિવાસી ચતુરભાઈ રવજીભાઈ કુંડારીયા (આસ્વાદ પાનવાળા) ઉં. વ. 71) તે દયાબેન ચતુરભાઈ કુંડારીયાના પતિ, મનોજભાઈ કુંડારીયા તથા ભાવેશભાઈ કુંડારીયા...
મોરબી નિવાસી પૃથ્વીરાજસિંહ ઝાલાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી પૃથ્વીરાજસિંહ ચનુભા ઝાલા તે ચનુભા હેમંતસિંહ ઝાલાના પુત્ર, દિગ્વિજયસિંહ તથા શક્તિસિંહના ભાઈ, હરપાલસિંહ દિગ્વિજયસિંહ ઝાલા તથા આદિત્યરાજ શક્તિસિંહ ઝાલાના કાકા,...
મોરબીના ગાળા નિવાસી કાંતિભાઈ અમરશીભાઈ દલસાણીયાનું અવસાન
મોરબી : મોરબી તાલુકાના ગાળા ગામ નિવાસી દલસાણીયા કાંતિભાઈ અમરશીભાઈ (ઉ.56 ) તે હસમુખભાઈ અમરશીભાઈ દલસાણીયા, દિનેશભાઈ અમરશીભાઈ દલસાણીયાના ભાઈ અને પરેશકુમાર કાંતિભાઈ દલસાણીયાના...
અમૃતલાલ છગનભાઈ જીવાણીનું અવસાન
મોરબી : અમૃતલાલ છગનભાઈ જીવાણીનું તા.૨૪ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૭/૦૪/૨૦૨૩ને ગુરુવારના રોજ સવારે ૮ થી ૧૦ દરમિયાનલક્ષ્મી એપાર્ટમેન્ટ, વિજયનગર સોસાયટી,...