- text
મોરબી : મૂળ માળીયા તાલુકાના તરઘરી ગામના રહેવાસી અને મોરબી નિવાસી હરજીવનભાઈ દેવજીભાઈ વનગરા (ઉ.82) તે સ્વ. મનસુખભાઈ, કાંતિલાલ, બળવંતભાઈ, કમલેશભાઈના પિતા, ગં. સ્વ. મુક્તાબેન, કુસુમબેન, ભાવનાબેન, ભારતીબેનના સસરા, જીજ્ઞેશભાઈના દાદા અને ખુશ્બુબેનના દાદાજી સસરાનું તા.25ને મંગળવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા29ને શનિવારે સવારે 8થી 10 કલાકે, ઉમા હોલ, શિવ મંદિર સામે, મુ. રવાપર, મોરબી ખાતે તેમજ તા. 29ને શનિવારે સાંજે 4 થી 6 કલાકે મુ. તરધરી, તા. માળિયા(મી.) ખાતે રાખ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.
- text
- text