માળીયા (મી.) : શિવરાજસિંહ જીલુભા જાડેજાનું અવસાન
મોરબી : શિવરાજસિંહ જીલુભા જાડેજા (ઉ. વ.93, મોટાભેલા, નિવૃત્ત સહકારી મંડળી મંત્રી) તે ગિરિરાજસિંહ, ઘનશ્યામસિંહ, નરેન્દ્રસિંહના પિતા તેમજ જયદીપસિંહ, સિદ્ધરાજસિંહ, કર્મરાજસિંહ, એકલવ્યસિંહના દાદાનું તા....
બેલા (રંગપર) નિવાસી રક્ષાબેન રામાવતનું અવસાન
મોરબી :બેલા (રંગપર) નિવાસી રક્ષાબેન રામચંદ્રભાઇ રામાવત તે રામચંદ્રભાઇ હરગોવિંદદાસ રામાવત (96015 50290)ના પત્ની, તે અનંતરાય (97122 33607), હસુભાઈ (97265 99779)ના ભાભી, શ્લોક, ચંદાની...
બેલા (રંગપર) નિવાસી કાનજીભાઈ રત્નાભાઈ ઘાટોડીયાનું અવસાન
મોરબી : બેલા (રંગપર) નિવાસી કાનજીભાઈ રત્નાભાઈ ઘાટોડીયા (ઉ.વ.92) તે લાલજીભાઈ ઘાટોડીયા (9825349718) ના કાકા તેમજ સતિષભાઈ ઘાટોડીયા (9586874884) અને નિલેન્દ્રભાઈ ઘાટોડીયા (9537979345) ના...
મોરબી જીલ્લા પંચાયત પ્રમુખના ધર્મપત્નીનું અવસાન
મોરબી : મોરબી જીલ્લા પંચાયત પ્રમુખચંદુભાઈ શિહોરાના ધર્મપત્ની રામુબેન ચંદુભાઈ શીહોરા તે વિપુલભાઈ, સુનીલભાઈ અને વર્ષાબેનના માતુશ્રીનું ગઈકાલે તા.15ના રોજ અવસાન થયું છે.
વાંકાનેર નિવાસી અરૂણાબેન જગદીશભાઈ જાનીનું અવસાન, શનિવારે બેસણું
વાંકાનેર : વાકાંનેર નિવાસી જગદીશભાઇ ભાઈશંકરભાઈ જાનીના ધમૅપત્ની અરૂણાબેન જગદીશભાઇ જાની ઉં.વ. 60 નું તા. 15/11/2019 ના રોજ અવસાન થયેલ છે. સતગતનું બેસણું તા.16/11/2019...
મોરબી : મોહનભાઈ ભવાનભાઇ દેસાઈનું અવસાન
મોરબી : મોરબી નિવાસી મૂળ વર્ષામેડીના વતની મોહનભાઈ ભવાનભાઇ દેસાઈ (ઉ. વ. ૮૮), તે શાંતાબેન મોહનભાઈ દેસાઈના પતિ, કિશોરભાઈ મુકેશભાઈ વિપુલભાઈના પિતા, દેવકરણભાઈ તથા...
હળવદ નિવાસી હંસાબેન હર્ષદભાઈ ઉપાધ્યાયનું અવસાન
હળવદ : હળવદ નિવાસી ઉપાધ્યાય હંસાબેન તે સ્વ. હર્ષદરાય પ્રેમાશંકર ઉપાધ્યાયના પત્નિ, દોલતરાય વજેશંકર રાવલના પુત્રી, સ્વ. સંજયભાઈ (રાજુભાઈ), અતુલભાઈ, હિમાબેન દિપકકુમાર વ્યાસ, ધરતીબેન...
મોરબી : પૂર્વ કાઉન્સિલર સુરેશ શિરોહિયાના માતા શાંતાબેન પોપટભાઈ શિરોહીયાનું અવસાન, કાલે બેસણું
મોરબી : શાંતાબેન પોપટભાઈ શિરોહીયા (ઉ.વ. 85), તે દિનેશભાઇ, ચંપકભાઈ, ચંદુભાઈ, સુરેશભાઈ (પૂર્વ કાઉન્સિલર, મોરબી નગરપાલિકા), રાજેશભાઈ તથા નીતિનભાઈના માતુશ્રીનું તા. 04/12/2019ના રોજ અવસાન...
મોરબી નિવાસી હરગોવિંદભાઈ રાવલનું અવસાન
મોરબી : મોરબી નિવાસી હરગોવિંદભાઈ નટવરલાલ રાવલ ઉ.91 તે હિમાંશુભાઈ રાવલ (ગાંધીનગર), કૌશિકભાઇ રાવલ ( રેલવે ટીટી રાજકોટ), ડો.તૃપ્તિબેન દવે (મોરબી)ના પિતાજી તેમજ જયેશભાઇ...
મોરબી : મુક્તાબેન અમૃતલાલ ચૌહાણનું અવસાન
મોરબી : મચ્છુ કઠીયા સઈ-સુતાર મુક્તાબેન ચૌહાણ (ઉ. વ. 73), તે સ્વ. અમૃતલાલ મુળજીભાઈ ચૌહાણના પત્ની તથા અનિલાબેનના માતાનું તા. 6/11/2019ના રોજ મોરબી મુકામે...