મોરબી : મોહનભાઈ ભવાનભાઇ દેસાઈનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી મૂળ વર્ષામેડીના વતની મોહનભાઈ ભવાનભાઇ દેસાઈ (ઉ. વ. ૮૮), તે શાંતાબેન મોહનભાઈ દેસાઈના પતિ, કિશોરભાઈ મુકેશભાઈ વિપુલભાઈના પિતા, દેવકરણભાઈ તથા સ્વ. અરજણભાઇના ભાઈ, માણેકબેન, નયનાબેન, નિર્મળાબેન, અંકિતાબેનના સસરા તથા કલ્પેશ, અભિષેક, અંશ, હિલેરી, ટ્વિંકલ, સૃષ્ટિના દાદાનું તા. ૫/૧૦/૨૦૨૧ ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનુ બેસણું તારીખ ૮/૧૦/૨૦૨૧ ને શુક્રવારના સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ વાગ્યે તેમના નિવાસ સ્થાન દર્શન બંગ્લોઝ, પુનિતનગર પાછળ, સનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે. (મો.: ૯૪૨૮૨ ૬૦૧૭૭ (દેવકરણભાઈ), ૯૮૭૯૫ ૧૦૦૬૮ (કિશોરભાઈ), ૯૫૮૬૫ ૦૩૧૭૭ (મુકેશભાઈ), ૯૯૨૪૬ ૧૨૫૨૧ (વિપુલભાઈ))

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text