બેલા (રંગપર) નિવાસી કાનજીભાઈ રત્નાભાઈ ઘાટોડીયાનું અવસાન

- text


 

મોરબી : બેલા (રંગપર) નિવાસી કાનજીભાઈ રત્નાભાઈ ઘાટોડીયા (ઉ.વ.92) તે લાલજીભાઈ ઘાટોડીયા (9825349718) ના કાકા તેમજ સતિષભાઈ ઘાટોડીયા (9586874884) અને નિલેન્દ્રભાઈ ઘાટોડીયા (9537979345) ના દાદાનું તા.31 ના રોજ અવસાન થયું છે.વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતના પરિવારજનોને ટેલિફોનિક શોક પાઠવી શકાશે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text