મોરબી: માલતીબેન અશોકભાઈ રાણપરિયાનું અવસાન

- text


 

મોરબી : માલતીબેન અશોકભાઈ રાણપરિયા ઉં.વ. 52 તે, ચુનીલાલ લક્ષ્મીચંદભાઈ ચોકસીના પુત્રી તથા સ્વ. નિરુબેન, ચંદ્રિકાબેન, જયશ્રીબેન, દેવીન્દ્રબેન, વર્ષાબેન, (સ્વ. ભોગીલાલ), હસમુખભાઈ અને મહેશભાઈ (મો.નં. 9904296636)ના નાના બહેન, તથા અશોકભાઈ ફુલચંદ રાણપરાના પત્નીનું તારીખ 1ને ગુરુવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 3ને શનિવારે સાંજે 4થી 6 કલાક દરમ્યાન રાખેલ છે.

- text