વાંકાનેરમાં રવિવારે મધર ડે નિમિતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન
વાંકાનેર : દેવદયા ડાયગ્નોસ્ટિક સેન્ટર (બંધુસમાજ વાંકાનેર ) દ્વારા મધર ડે નિમિતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ રોગના નિષ્ણાંતો સેવા આપશે.
દેવદયા...
જિલ્લાકક્ષાના ખેલ મહાકુંભની કુસ્તી સ્પર્ધામાં વાંકાનેરની એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયનો ડંકો
વાંકાનેર : જિલ્લાકક્ષા ખેલ મહાકુંભમાં કુસ્તી સ્પર્ધામાં એલ કે સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની બહેનોએ પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર મેળવી શાળાનું નામ ઝગમગાવ્યું છે.આ બદલ...
વાંકાનેરના રાતીદેવડી ગામે ઝેરી દવા પી જતા પરિણીતાનું મૃત્યુ
વાંકાનેર : વાંકાનેરના રાતીદેવડી ગામે વલીભાઇની વાડીમાંએ રહી ખેતમજૂરી કરતા રેખાબેન બાબુભાઇ સીંગાડા ઉ.25 નામના પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા પ્રથમ વાંકાનેર...
વાંકાનેરના બાળકે રમઝાનના રોજા રાખી ખુદાની ઈબાદત કરી
વાંકાનેર : વાંકાનેરની માત્ર ૯ વર્ષની કુમળી વય ધરાવતા બાળકે પુરા રમઝાનના રોજા રાખી ખુદાની ઈબાદત કરી છે.
લક્ષ્મીપરા-વાંકાનેરના રહીશ અલીનવાઝ અઝમતઅલી સૈયદ એ માત્ર...
વાંકાનેરના ઢુંવા નજીકથી શ્રમિક પિતા-પુત્રી લાપતા બન્યા
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક સેગા કારખાનાની બાજુમાં આવેલ સુરજ વેલ્ડીંગના કારખાનાની ઓરીડીમાં રહેતા મૂળ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વસૈયા ગામના રવીન્દ્રભાઇ બાબુભાઇ...
વાંકાનેરના ગારીડા નજીક છકડો રીક્ષા પલ્ટી જતા ચાલકનું મોત
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગારીડાથી સમઢીયાળા ગામ તરફ જવાના રોડ તરફ છકડો રીક્ષા પલ્ટી જતા રીક્ષા ચાલકનું મોત નીપજ્યું હતું.
બનાવ અંગે જાણવા મળતી વિગતો...
મોરબીમાં રમઝાન ઇદની હર્ષોલ્લાસભેર ઉજવણી, ઇદનું ભવ્ય ઝુલુસ નીકળ્યું
તમામ મુસ્લિમ બિરાદરોએ સામુહિક નમાઝ અદા કરી એકમેકને ગળે ભેટી ઇદની મુબારકબાદી આપી
મોરબી : મોરબીમાં આજે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન ઈદની હર્ષોલ્લાસભેર ઉજવણી...
વાંકાનેરમાં રાજવી પરિવારના સહયોગથી નવનિર્મિત મંદિરમાં 50 વર્ષથી બિરાજમાન છે મોટરેશ્વર મહાદેવ
1972માં જીર્ણોદ્ધાર બાદ અખાત્રીજના પાવન પર્વે મહારુદ્ર યજ્ઞ કરી મંદિરને ભાવિકો માટે ખુલ્લું મુકવામાં આવેલું
વાંકાનેર : વાંકાનેરમાં રાજવી પરિવારના સહયોગથી 1972માં જીર્ણોદ્ધાર બાદ નવનિર્મિત...
વાંકાનેરમાં દશનામ ગોસ્વામી સમાજ દ્વારા પ્રાર્થના ખંડના લાભાર્થે શનિવારે લોકડાયરો
વાંકાનેર : વાંકાનેરમાં દશનામ ગોસ્વામી સમાજના સમાધિ સ્થાન ખાતે નિર્માણાધીન પ્રાર્થના ખંડના લાભાર્થે શનિવારે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.
વાંકાનેરમાં આવેલ દશનામ ગોસ્વામી સમાજના સમાધિ...
ભારે કરી ! મામલતદાર અને નાયબ મામલતદારના પ્લોટ ઉપર જ દબાણ
વાંકાનેરમાં સરકારી સોસાયટીમાં માથાભારે ઇસમે દબાણ કરી પ્લોટ ઉપર છાપરા નાખી ભંગારનો ડેલો બનાવ્યો : લેન્ડગ્રેબિંગ
વાંકાનેર : ખુલ્લો પડેલો પ્લોટ હોય કે ખેતની જમીન...