મોટી રાહત : મોરબી અને વાંકાનેરમાંથી રાત્રી કરફ્યુ હટ્યો
સરકારે નવી ગાઈડલાઈન કરી જાહેર : 19 શહેરોમાંથી કરફ્યુ પાછો ખેંચી લેવાયો, હવે માત્ર 8 મહાનગરોમા જ કરફ્યુ, તે પણ રાત્રીના 12થી સવારે...
પુલ દુર્ઘટના : મોરબી શોકમય, રાષ્ટ્ધ્વજ અડધી કાંઠીએ ફરકાવ્યો
ઠેરઠેર પ્રાર્થનાસભા અને મૌનરેલી કાઢી દિવગતોને શ્રદ્ધાંજલિ અપાઈ
મોરબી : મોરબીની ગોઝારી ઝૂલતાપૂલ દુર્ઘટનાને પગલે આજે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં રાજકીય શોક જાહેર કરવામાં...
હરિયાણામાં વ્રજ મંડળ યાત્રા ઉપર હુમલાના વિરોધમાં હળવદમાં બજરંગ દળ દ્વારા ધરણા
એક-એક આરોપીને પકડી ફાંસીની સજા અપાવવા તથા મૃતકોને અને ઇજાગ્રસ્તોને સહાય ચુકવવાની માંગ
હળવદ : હરિયાણાના મેવાતના નુહમાં પરંપરાગત વ્રજ મંડળ યાત્રા પર થયેલા હુમલાને...
દિવસ વિશેષ : સારાં પુસ્તકો આપણી પાસે હોય તો તે પરોપકારી મિત્રની ગરજ સારે...
આજે વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ : વિલિયમ શેક્સપિયરની યાદમાં ઉજવાય છે આ દિવસ
મોરબી : પ્રગતિશીલ જીવન માટે પુસ્તકોનો સાથ ઘણો જરૂરી છે, કેમ...
મોરબીમાં અબોલ જીવ પ્રત્યેની માણસોની હેવાનીયત સામે આવી
મોરબી : બે દિવસ પહેલા મોરબીના મહેન્દ્રપરા ચોક પાસે કોઈ અજાણ્યા નરાધામોએ રાક્ષસને પણ શરમાવે એવા અધમ કૃત્યને અંજામ આપ્યો હતો. જેમાં બે શ્વાન...
મોરબીની મચ્છુ નદીમાં વધુ એક કોઝવે બનાવવાની માંગ ઉઠાવતા ધારાસભ્ય
વિધાનસભાના સત્ર દરમિયાન મોરબીના સતત પ્રાણ પ્રશ્નો ઉઠાવતા ધારાસભ્ય
મોરબી : ગુજરાત વિધાનસભાના હાલમાં ચાલી રહેલા સત્ર દરમિયાન મોરબીના ધારાસભ્ય મોરબીના પ્રાણ પ્રશ્નો ઉઠાવી રહ્યા...
માળીયા (મી.) તાલુકાના ત્રણ શિક્ષકોની રાજ્ય કક્ષાના રમકડાં મેળા માટે પસંદગી
જિલ્લા કક્ષાના રમકડાં મેળામાં મેદાન મારતા રાજ્ય કક્ષા માટે પસંદગી થઈ
માળીયા (મી.) : બાળકોને અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા અને શિક્ષણશાસ્ત્રમાં સામેલ કરીને સક્રિય અને આનંદકારક શિક્ષણ...
વર્ષ બદલાયું પણ ટંકારા પંથકમાં ડોકટરના અભાવની પળોજણ યથાવત રહી !
1 લાખની વસ્તી ધરાવતા ટંકારા તાલુકામાં 2006થી એમડી ડોક્ટરનો અભાવ
ડોકટરની નિમણુંક માટે સંબધિત તંત્રની ઘોર લાપરવાહીની સાથે નબળી નેતાગીરીનું ભેદીમૌન પણ જવાબદાર
ટંકારા : સ્વામી...
મોરબીના પ્રેમજીનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા
મોરબી : મોરબી તાલુકા પોલીસે પ્રેમજીનગરમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા ઉમેશભાઈ બટુકભાઈ કુંઢીયા, જયંતીભાઈ લખમણભાઈ કુંઢીયા, બચુભાઈ બાબુભાઈ કુંઢીયા અને વિજયભાઈ ધરમશીભાઈ...
કાલે બુધવારે મહેન્દ્રનગર વિસ્તારમાં વીજકાપ
મોરબીઃ આવતીકાલે તારીખ 17 મે ને બુધવારના રોજ નવી લાઈનના કામ તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી પીજીવીસીએલના મોરબી વિભાગ હેઠળ આવતા 11 કેવી મહેન્દ્રનગર...