મોરબી જલારામ મંદિરે કોરોનામાં મૃત્યુ પામનાર દીવંગતોના આત્માની શાંતિ અર્થે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા
મોરબી જીલ્લા ડી.ડી.ઓ. ભગદેવ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતમાં ધૂન-ભજન, મહાયજ્ઞ સહિતના કાર્યક્રમો સંપન્ન
મોરબી: વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી દ્વારા પ્રતિવર્ષ વાર્ષિક પાટોત્સવની...
હળવદમાં વિદેશી દારૂ સાથે એક ઝડપાયો
હળવદ : હળવદમાં પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસે ગઈકાલે...
રવાપર ચોકડીએ નોટ નંબરીનો જુગાર રમતા 6 ઝડપાયા
મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે રવપર ચોકડીએ નોટ નંબરીનો જુગાર રમતા છ શખ્સોને ઝડપી લીધા હતા અને આ તમામ આરોપીઓ સામે...
મોરબી તાલુકાના ખેવાળીયા ગામે તસ્કરો બે બાઈક હંકારી ગયા
મોરબી :મોરબી તાલુકાના ખેવાળીયા ગામેં મોટરસાયકલની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના નવજીવન નગર...
ટંકારા: નાના ખીજડિયાના વૃદ્ધાએ ગળેફાંસો ખાઈ લીધો
ટંકારા: તાલુકાના નાના ખીજડિયા ગામે 80 વર્ષીય વૃદ્ધાએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ટંકારા પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી...
મોરબી : વોટર સ્પ્લાયર્સ કારખાનામાથી રૂ. 11,200 ની ચોરી
વોટર સ્પ્લાયર્સ કારખાનાના માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી
મોરબી : મોરબીના લાતીપ્લોટ મુનનગર ચોકમાં આવેલ નવજીવન વોટર સ્પ્લાયર્સ કારખાનામા તસ્કરો ત્રાટકયા હતા અને...
મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર ટ્રાફિકજામ
મોરબી : મોરબીના સીરામીક ઝોન ગણાતા જેતપર-પીપળી રોડ ઉપર બેલા નજીક આજે સવારે ટ્રાફિકજામ સર્જાયો હતો. અતિશય ટ્રાફિક ધરાવતા આ સીરામીક ઝોન ઉપર ટ્રાફિકજામથી...
મોરબીમાં લક્કી ગ્રુપ દ્વારા 20મીએ ચકલીના માળાનું નિ:શુલ્ક વિતરણ કરાશે
મોરબી : દર વર્ષે તા. 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ ઉજવાય છે. જે નિમિત્તે 'ચકલી બચાઓ ઝુંબેશ' હેઠળ મોરબીમાં લક્કી ગ્રુપ દ્વારા આગામી...
મોરબી : નવયુગ મહિલા સાયન્સ કોલેજનો B.Sc સેમ-5ના પરિણામમાં દબદબો
મોરબી : મોરબીના વિરપર ખાતે આવેલ નવયુગ મહિલા સાયન્સ કોલેજનો B.Sc સેમ-5ના પરિણામમાં દબદબો રહ્યો છે. આ પરિણામમાં મારવણીયા સ્વીટીએ 90.88% સાથે જિલ્લામાં પ્રથમ...
ધૈર્યરાજસિંહ રાઠોડની સારવાર માટે મોરબીમાં દાનની સરવાણી વહી
મોરબી : ધૈર્યરાજસિંહ રાઠોડ નામના બાળકને થયેલ ગંભીર રોગની સારવાર માટે મોરબીમાં ઠેર-ઠેર લોકો દ્વારા ફાળો આપવામાં આવી રહ્યો છે.
મોરબીના વાઘેશ્ર્વરી ધુનમંડળ દ્વારા ધૈર્યરાજસિંહ...