ભારતને આત્મનિર્ભર બનાવવા ચાઈનાથી ગેરકાયદેસર રીતે આવતા માલ પર રોક જરૂરી : જયસુખ પટેલ
દેશને આત્મનિર્ભર બનાવવા માટે આયાત પદ્ધતિમાં ફેરફાર કરવા અજંતા-ઓરેવા ગ્રુપના MDએ મોદીને લખ્યો પત્ર
મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આત્મનિર્ભર બનવા માટે આપેલા સંદેશને...
કપલ બોક્સ ન રાખતા ! હોટેલ અને રેસ્ટોરેન્ટને પોલીસની તાકીદ
પોલીસે દુષ્કર્મ અને છેડતીના બનાવો અટકાવવા હોટેલ અને રેસ્ટોરેન્ટ તેમજ રસગોલાના સંચાલકો સાથે બેઠક યોજી મહત્વની સૂચનાઓ આપી
મોરબી : મોરબી સરાજાહેર છેડતી તેમજ દુષ્કર્મની...
કક્ષાના કલા ઉત્સવમાં આયોજિત ચિત્રકલામાં મોરબીની વિદ્યાર્થિની પ્રથમ ક્રમાંકે
મોરબી : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કક્ષાના કલા ઉત્સવમાં આયોજિત ચિત્રકલામાં મોરબીની વિદ્યાર્થિની પ્રથમ ક્રમાંકે આવી છે.
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત SVS...
મોરબીનું નઝરબાગ રેલવે સ્ટેશન હજુ પણ અઢારમી સદીમાં : મુસાફરોને અપાઈ છે પુઠાની ટિકિટો
વડાપ્રધાન મોદીના ડિજિટલ ભારતના સાઓનાને ચકનાચૂર કરી રહ્યા છે રેલવે બાબુઓ
મોરબી : ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્ન જોતા વડાપ્રધાન મોદીના મહાન સ્વપ્નને મોરબીના રેલવે બાબુઓ ચકનાચૂર...
મોરબીમાં ચિખલિયા પરિવાર દ્વારા માતા-પિતાની પુણ્યતિથિ નિમિતે દિવ્યાંગ બહેનોને ટ્રાયસિકલ અર્પણ
લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સહયોગથી ટ્રાયસિકલ અપાઈ
મોરબી : મોરબીમાં ચિખલિયા પરિવારના સ્વજનોની પુણ્યતિથિ નિમિતે લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સહયોગથી બે દિવ્યાંગ...
મોરબીના શિક્ષકોએ લખેલ પુસ્તકો જિલ્લા શિક્ષણ તાલીમ ભવનને અર્પણ
મોરબી જિલ્લાની સો વર્ષ જૂની સો જેટલી શાળાઓનો ઇતિહાસ આલેખશે શિક્ષકો
મોરબી : સમગ્ર રાજ્યમાં સરકારી શાળાઓની અનોખી છબી આલેખનાર મોરબી જિલ્લાના કર્મઠ શિક્ષકો દ્વારા...
હડમતિયા નવદુર્ગા ગરબી મંડળની બાળાઅોને લ્હાણીમાં બળદગાડાની પ્રતિકૃતિ અપાઈ
ભવિષ્યમાં પણ બાળાઓ માટે એક સંભારણુ રહે તે માટે દાતા તરફથી લુપ્ત થતા બળદગાડાની પ્રતિકૃતિ આપવામાં આવી
ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા નવદુર્ગા ગરબી મંડળની...
વાંકાનેર : ખેડુતોનું દેવું માફ કરવા અને યુવાનોને રોજગારી આપવા બાબતે રજૂઆત
વાંકાનેર : આજ રોજ વાંકાનેર મામલાતદારને ગુજરાતના ખેડુતોનું દેવું માફ કરવા અને યુવાનોને રોજગારી મળે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. જેમાં APMC ડીરેક્ટર...
મોરબીનાં વજેપરમાં તા.9મીથી ભાગવત કથાનું આયોજન
મોરબી : મોરબી શહેરના વજેપરમાં ડાભી પરિવાર દ્વારા આગામી તારીખ 9 એપ્રિલથી 15 એપ્રિલ સુધી રામજી મંદિર વાળી શેરી, વજેપર શેરી નં.13 ખાતે સવારે...
ચકલી ઘરમાં કંકોતરી : મોરબીના કગથરા પરિવારનો જીવદયા અભિગમ
જીવદયા માટે સેવારત રહેતા વરરાજા અભિજીતભાઈએ કાયમી યાદગીરી અને ચકલી બચાવો ઝુંબેશને વેગવાન બનવવા કર્યો અનેરો પ્રયાસ
મોરબી : લગ્નસરાની મૌસમ પૂરબહારમાં ખીલી છે ત્યારે...