મોરબીમાં સંકલ્પ નવરાત્રીમાં મહિલાઓ માટે ફક્ત રૂપિયા 50માં ડેઇલી પાસ
યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં મહિલાઓ માટે સવિશેષ પ્રોત્સાહન : આજથી ક્રિષ્ના ગ્રાઉન્ડ ખાતે ભવ્યાતિ ભવ્ય પ્રારંભ
મોરબી : યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા...
મોરબીના વજેપરની કલ્યાણ શાળાના બાળકોની આરોગ્ય તપાસણી થઈ
મોરબી: રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ તથા નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત મોરબીના વજેપર ખાતે આવેલી કલ્યાણ પ્રાથમિક શાળાના 330 બાળકોની પ્રાથમિક આરોગ્ય તપાસણી કરાઈ...
હાઇવે પર સર્વિસ રોડ અને નાલાઓનું કામ પૂર્ણ થતાં ખુલ્લા મુકવાની માંગ
વોર્ડ નંબર-4ના કાઉન્સીલરો અને અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન અપાયું
મોરબી : મોરબી નજીક પસાર થતા વાંકાનેર નેશનલ હાઈવે ઉપર આવેલા નાલાઓ અને સર્વિસ રોડના...
અમારે હાથા નથી બનવું! ટંકારાના ભૂદેવો દ્વારા ગોપાલ ઇટાલિયાનું સ્વાગત કરાયું
આમ આદમી પાર્ટીના જનસંવેદના કાર્યક્રમમાં સ્વાસ્થ્ય, શિક્ષા, રોજગાર મામલે સરકારને આડે હાથ લીધી
ટંકારા : ભૂતકાળના નિવેદનને લઈ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા...
મોરબીમાં સગીરાનું અપહરણ કરનાર ઝડપાયો
બી ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં ભોગ બનનાર સગીરા અને આરોપીને શોધી કાઢ્યા
મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસ મથક હેઠળ નોંધાયેલ સગીરા અપહરણના ગુન્હામાં પોલીસે...
પેટ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત તબીબ ગુરૂવારે મોરબીમાં : ખાસ ઓપીડીનું આયોજન
જઠર અને પિત્તાશયના રોગ, પેટનો દુઃખાવો-ચાંદા, બળતરા, ગેસ, એસીડીટી, ઝાડામાં લોહી પડવું, કબજિયાત, કમળો, પેટમાં પાણી ભરાવું, લોહીની ઉલ્ટી વગેરેની ઘરઆંગણે જ સારવાર
સ્ટર્લિંગ હોસ્પિટલના...
મોરબીનો તરુણ પ્રદેશ કક્ષાએ બે સ્પર્ધાઓમાં વિજેતા
મોરબી : મોરબીનો વિસ્મય પ્રદેશ કક્ષાએ બે સ્પર્ધાઓમાં વિજેતા બન્યો હતો.
રાજ્ય સરકારના યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત યુવા ઉત્સવની મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષાની...
નાની વાવડી નિવાસી શારદાબેન છગનભાઇ પડસુંબિયાનું અવસાન, શનિવારે બેસણું
મોરબી : નાની વાવડી નિવાસી શારદાબેન છગનભાઇ પડસુંબિયા (ઉ.વ. 65), તે જીતેન્દ્રભાઈના માતુશ્રી, મનસુખભાઇના ભાભી તથા સ્મિતભાઈના ભાભુ નું તા. 12/02/2020ના રોજ અવસાન થયેલ...
મોરબી : જુના સાદુળકા પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટ તથા નાસ્તાનું વિતરણ
મોરબી : મોરબીની જુના સાદુળકા પ્રાથમિક શાળામાં આજ રોજ તારીખ 29ને શનિવારે દિવ્યેશભાઈ ભાણજીભાઇ પાંચોટિયા દ્વારા શાળાના બાળકોને શૈક્ષણિક કીટ અને નાસ્તાનું વિતરણ કરવામાં...
હળવદ દુર્ઘટનાના દરેક મૃતકોના પરિવારને સખનપરા પબ્લિસિટી દ્વારા 5-5 હજારની સહાયની જાહેરાત
મોરબી : હળવદની ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકોના પરિવારો પ્રત્યે સંવેદનાનું મોજું ફરી વળ્યું છે. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર બાદ સમાજસેવીઓ અને વેપારીઓ...