મોરબીમાં જૈન સોશિયલ ગ્રુપ અને સંગિની ફોરમના હોદેદારોનો કાલે રવિવારે શપથવિધિ સમારોહ
મોરબીઃ આવતીકાલે ગુજરાત સ્થાપના દિવસે જૈન સોશિયલ ગ્રુપ મોરબી અને સંગિની ફોરમ મોરબીના નવનિયુક્ત પ્રમુખ અને તેઓની ટીમનો શપથવિધિ સમારોહ ઉમા ટાઉનશીપ, સામાકાંઠે સાંજે...
મોરબીમાં કાલે રવિવારથી સત્યેશ્વર મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ
મોરબી : મોરબીમાં સત્યેશ્વર મહાદેવના પુન:પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં લોકોને લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.ત્રણેય દિવસ વિવિધ કાર્યક્રમો યોજાશે.
સત્યેશ્વર મહાદેવના...
ખેડૂતો ચેતજો : વિઠ્ઠલતીડી, પુષ્પા જુકેગા નહીં.. જેવા ડુપ્લિકેટ કપાસ બિયારણે બજારમાં ધુમ મચાવી
ટંકારામાં સફેદ સોનું તરીકે ઓળખાતા કપાસના બીજનો કાળો કારોબાર ફાલ્યોફૂલ્યો : જગતના તાતને છેતરાવતો વેપલો
આજની આખર તારીખ હોવા છતાં ડુપ્લિકેટ કે માન્યતા વગરનું કોઈ...
રંગપર : જયુભા ગોપાલજી ઝાલાનું અવસાન
મોરબી : રંગપર નિવાસી જયુભા ગોપાલજીઝાલા,તે સ્વ.કનુભા વિભાજી ઝાલા,મહિપતસિંહ વિભાજી ઝાલા,જુવાનસિંહ વિભાજી ઝાલા,સ્વ.પ્રવીણભાઈ ગોપાલજી ઝાલા,દિલુભા ગોપાલજી ઝાલાના ભાઈ,ભીમજી જીલુભા ઝાલાના મામા,ભગીરથસિંહ જયુભા ઝાલા અને...
મોરબી એલ.ઈ.કોલેજ ખાતે કર્મચારીનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
મોરબી : મોરબી એલ.ઈ.કોલેજ ખાતે કર્મચારીની વય મર્યાદા પૂર્ણ થતા તેમનો નિવૃતિ વિદાય - સન્માન સમારોહ યોજાયો હતો.તેઓને વિદાય આપતા ઘણા બધાની આંખો હર્ષના...
મોરબી તાલુકામાં મોટર સાયકલ ચોરીના ગુનાનો આરોપી લાજપોર જેલ હવાલે
મોરબી : મોરબી તાલુકા પોલીસ દ્વારા મોરબી તાલુકા વિસ્તારમાં ચોરીના ગુન્હા આચરતા ઇસમને પાસા તળે અટકાયત કરી લાજપોર જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
મોરબી જીલ્લા...
જુના ઘાંટીલાના પક્ષીપ્રેમીએ દીકરીના જન્મદિવસ નિમિત્તે પક્ષીઘર-પાણીના કુંડા વિતરણ કર્યા
મોરબી : જુના ઘાંટીલાના પક્ષીપ્રેમીએ પોતાની દીકરીના જન્મદિવસ નિમિતે પક્ષીઘર,પાણીના કુંડા અને ચણના બાઊલનું ગામમાં વિતરણ કર્યું હતું.
આજ રોજ તા.30ને શનિવારે વિજયભાઈ દેત્રોજાની દીકરી...
ખેડૂતોએ અધિકૃત પરવાનો ધરાવતા વિક્રેતા પાસેથી જ બીજ ખીરદવાનો આગ્રહ રાખવો
મોરબી જિલ્લા નાયબ ખેતી નિયામક દ્વારા ખેડૂતોને અપીલ
મોરબી : મોરબી જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે રાખવાની થતી...
વાંકાનેરમાં બુધવારે હઝરત શાહબાવાનો ઉર્ષ મુબારક ઉજવાશે
વાંકાનેર : વાંકાનેરમાં હઝરત શાહબાવા(રહેમતુલ્લાહ અલયહી)નો વાર્ષિક ઉર્ષ મુબારક ઉજવવામાં આવશે.જેમાં હઝરત જોરાવર પીર બાવાની દરગાહે ચાદર ચઢાવી સલામી બાદ ત્યાંથી ઝુલુસ શરુ થશે.
વાંકાનેરમાં...
વાંકાનેરમાં કાલે રવિવારે સદ્દગતની પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન
વાંકાનેર : વાંકાનેરમાં સદ્દગતની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
વાંકાનેરમાં સ્વ.બળવંતરાય પ્રેમચંદભાઈ પટેલ તથા સ્વ.ઉર્વશી અલ્પેશભાઈ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ...