વાંકાનેરમાં કાલે રવિવારે સદ્દગતની પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન

- text


વાંકાનેર : વાંકાનેરમાં સદ્દગતની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

વાંકાનેરમાં સ્વ.બળવંતરાય પ્રેમચંદભાઈ પટેલ તથા સ્વ.ઉર્વશી અલ્પેશભાઈ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે આવતીકાલે તા.1ને રવિવારના રોજ બપોરે 3 થી 6 કલાકે વિશાશ્રીમાળી સ્થાનકવાસી વાડી,હનુમાન મંદિર પાસે,દીવાનપરા,વાંકાનેર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આયોજક પ્રજ્ઞાબેન બળવંતરાય પટેલ તથા પટેલ પરિવાર દ્વારા લોકોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે.વધુ માહિતી માટે અલ્પેશભાઈ પટેલ મો.94282 93456,મિતેશભાઈ મો.98985 27408 પર સંપર્ક કરવો.

- text

- text