રંગપર : જયુભા ગોપાલજી ઝાલાનું અવસાન

- text


મોરબી : રંગપર નિવાસી જયુભા ગોપાલજીઝાલા,તે સ્વ.કનુભા વિભાજી ઝાલા,મહિપતસિંહ વિભાજી ઝાલા,જુવાનસિંહ વિભાજી ઝાલા,સ્વ.પ્રવીણભાઈ ગોપાલજી ઝાલા,દિલુભા ગોપાલજી ઝાલાના ભાઈ,ભીમજી જીલુભા ઝાલાના મામા,ભગીરથસિંહ જયુભા ઝાલા અને દિગ્વિજયસિંહ જયુભા ઝાલાના પિતાશ્રીનું તા.29ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.2ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે રાજપૂત સમાજવાડી રંગપર ખાતે રાખેલ છે અને ઉત્તરક્રિયા તા.10ને મંગળવારના રોજ રાખેલ છે.

- text

- text