ટંકારામાં ગુરૂવારે કાસમમિયા બાપુનો ઊર્ષ મુબારક

  ટંકારા : ટંકારામાં આશીકે કાસમમિયાં ગ્રુપ અને એ.કે ગ્રુપ દ્વારા હઝરત કાસમમિયાંબાપુનો ઊર્ષ મુબારક મનાવવામાં આવશે. ટંકારામાં આશીકે કાસમમિયાં ગ્રુપ અને એ.કે ગ્રુપ દ્વારા હઝરત...

મોરબીના પોલીસ લાઈનમાં મહાકાલેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

  જિલ્લા પોલીસ પરિવાર દ્વારા મહાયજ્ઞ અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા મોરબી : મોરબી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા મોરબી તાલુકા પોલીસ લાઈન ખાતે મહાકાલેશ્વર મહાદેવના નવનિર્મિત...

હળવદ : બાઇક હડફેટે લઈને બે લોકોના મોત નિપજાવી નાશી છુટેલો વાહનચાલક ઝડપાયો

  હળવદ : હળવદમાં અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને હડફેટે લેતા બાળક સહિત બેના મોત નિપજ્યા હતા. આ બનાવમાં પોલીસે અજાણ્યા વાહન ચાલકની ઓળખ મેળવીને...

હળવદના નવા પીઆઈને તસ્કરોનો પડકાર : સમી સાંજે બે ઘરમાં 1.85 લાખની ચોરી 

શરણેશ્વર રોડ ઉપર આવેલ શિવાલીક એપાર્ટમેન્ટમાં બે પિતરાઈ ભાઈઓના બંધ રહેણાંકને નિશાન બનાવાયું : ડોગ સ્ક્વોડ દોડી આવી હળવદ : હળવદ પોલીસને રોજે રોજ તસ્કર...

જુના નાગડાવાસમાં શનિવારે રામામંડળ રમાશે

  મોરબી : મોરબી જિલ્લાના જુના નાગડાવાસમાં શનિવારે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જુના નાગડાવાસમાં આગામી તા.4ને શનિવારના રોજ તોરણીયા રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.આયોજક ગોકુલભાઈ,દિનેશભાઇ...

માળિયા(મિ)ના ગામોમાં નવા નાલા બનાવવા તેમજ અધૂરા કામો પૂર્ણ કરવા રજૂઆત

  માળીયા (મી) : માળીયા મિયાણા તાલુકાના ક્રિષ્નાનગર અને મોટા દહીસરા ગામમાં નાલાના અધૂરા કામો તાત્કાલિક પૂર્ણ કરવા તેમજ નવા નાલા બનાવવા જિલ્લા કોંગ્રેસ સમિતિ...

મોરબીમાં ઉમિયા માનવ ટ્રસ્ટ આયોજીત સંસાર રામાયણ કથાનું સમાપન

કથાના અંતિમ દિવસે પંચાયત મંત્રી,પૂર્વ મંત્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા મોરબી : મોરબીમાં નિરાધાર લોકો માટે માનવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.જેના લાભાર્થે સંસાર રામાયણ...

રેસીપી અપડેટ : ઉનાળામાં પચવામાં સરળ મગની દાળના ખાઓ દહીંવડા…

ચટપટા દહીંવડા ખાવાનું સૌને પસંદ હોય છે. હાલ ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે ઉનાળામાં દહીંવડા બનાવતી વખતે અડદની દાળને બદલે મગની દાળ સાથે દહીંવડા...

રાજ્યની તમામ પાલિકાઓમાં પ્રોત્સાહક વેરા વળતર યોજનાની મુદતમાં બે મહિનાનો વધારો

મુખ્યમંત્રી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના હેઠળ રાહતનો લાભ લંબાવાયો મોરબી : મોરબી સહિત રાજ્યની તમામ નગરપાલિકાઓમાં નાગરિકો-નગરજનો માટે આઝાદીના અમૃત...

ટંકારામાં આવતીકાલે વિનામૂલ્યે ચકલીઘરનું વિતરણ

ટંકારા : ટંકારા ખાતે માનવ સેવા એજ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા બાલાજી એન્ડ મારુતિ ગ્રુપ દ્વારા આવતીકાલ તા.2/6/2022ને ગુરુવારે સાંજે 4 થી 6...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના વોર્ડ નં.7માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું કાલે બુધવારે ઉદઘાટન

મોરબી : મોરબીના વોર્ડ નં.7ના ભાજપના ચૂંટણી કાર્યાલયનું સિટી સેન્ટર, એસબીઆઈ બેંકની બાજુમાં, સ્વામી વિવેકાનંદ રોડ ખાતે આવતીકાલે તા.7ને બુધવારના રોજ ઉદઘાટન કરવામાં આવનાર...

મોરબીનાં આ વિસ્તારમાં મેઇન્ટેનન્સને લીધે વીજપૂરવઠો બંધ રહેશે

  Morbi: મોરબીમાં આવેલા ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 1 મે, 2024 (બુધવાર)ના રોજ નીચેના વિસ્તારોમાં વીજપુરવઠો મેઇન્ટેનન્સ કામગીરી અને રોડ વાઇડનિંગની કામગીરી તથા...

મોરબીમાં રિક્ષામાં બેસાડી ચોરી કરતી ગેંગના એક શખ્સને દબોચી લેતી એલસીબી

વૃદ્ધના રૂ.૪૫ હજાર ચોરી વીસી ફાટકે ઉતારી દેવાના કેસનો ભેદ ઉકેલાયો : મહિલા સહિત બે ઇસમોની શોધખોળ મોરબી : મોરબીમાં રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી પેન્ટના...

આકરા તાપ માટે તૈયાર રહેજો : મોરબી જિલ્લામાં આગામી પાંચ દિવસ પારો ૪૨થી ૪૩...

લોકોએ પોતે, પશુઓ માટે તથા પાક માટે શું શું તકેદારી રાખવી તે અંગેના સૂચનો જાહેર કરતી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મોરબી : મોરબી જીલ્લામાં આવતીકાલે તા....