- text
મોરબી : મોરબી જિલ્લાના જુના નાગડાવાસમાં શનિવારે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.
- text
જુના નાગડાવાસમાં આગામી તા.4ને શનિવારના રોજ તોરણીયા રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.આયોજક ગોકુલભાઈ,દિનેશભાઇ અને ચેતનભાઈ બરારિયાએ લોકોને જાહેર આમંત્રણ આપ્યું છે.
- text