જુના નાગડાવાસમાં શનિવારે રામામંડળ રમાશે

- text


 

મોરબી : મોરબી જિલ્લાના જુના નાગડાવાસમાં શનિવારે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

જુના નાગડાવાસમાં આગામી તા.4ને શનિવારના રોજ તોરણીયા રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.આયોજક ગોકુલભાઈ,દિનેશભાઇ અને ચેતનભાઈ બરારિયાએ લોકોને જાહેર આમંત્રણ આપ્યું છે.

- text