ટંકારામાં આવતીકાલે વિનામૂલ્યે ચકલીઘરનું વિતરણ

- text


ટંકારા : ટંકારા ખાતે માનવ સેવા એજ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા બાલાજી એન્ડ મારુતિ ગ્રુપ દ્વારા આવતીકાલ તા.2/6/2022ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાક દરમ્યાન ચકલીઘનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. ચકલીઘર વિનામૂલ્યે મેળવવા મારુતિ પોલી સ્પેરપાર્ટસ, મારુતિ ચેમ્બર, મોરબી રાજકોટ હાઇવે, ટંકારા ખાતે સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text