ટંકારામાં ગુરૂવારે કાસમમિયા બાપુનો ઊર્ષ મુબારક

- text


 

ટંકારા : ટંકારામાં આશીકે કાસમમિયાં ગ્રુપ અને એ.કે ગ્રુપ દ્વારા હઝરત કાસમમિયાંબાપુનો ઊર્ષ મુબારક મનાવવામાં આવશે.

- text

ટંકારામાં આશીકે કાસમમિયાં ગ્રુપ અને એ.કે ગ્રુપ દ્વારા હઝરત કાસમમિયાંબાપુનો ઊર્ષ મુબારક મનાવવામાં આવશે.તા.2ને ગુરુવારના રોજ સાંજે જમણવાર અને તા.3ને શુક્રવારના રોજ રાત્રે 10 કલાકે કવ્વાલી કલ્યાણપર રોડ,ટંકારા ખાતે યોજાશે.કવ્વાલીના પ્રોગ્રામમાં હિન્દુસ્તાનના કવ્વાલ અઝીમ નાઝા એન્ડ ગ્રુપ ઉપસ્થિત રહેશે.

- text