મોરબીના પરશુરામ ધામ ખાતે જાજરમાન ગણેશ મહાયજ્ઞનું આયોજન
યજ્ઞમાં બેસવા ઈચ્છતા લોકોએ રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ
મોરબી: આગામી તારીખ 31 ઓગસ્ટથી વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણપતિજીની ઠેર ઠેર પધરામણી થશે ત્યારે મોરબી તાલુકા બ્રહ્મ સમાજ...
મોરબીમાં અભૂતપૂર્વ પ્રતિસાદને પગલે ક્રિષ્ના ઉત્સવ મેળો તા.29 સુધી લંબાવાયો
જન્માષ્ટમી બાદ પણ મોરબીવાસીઓ મન ભરીને મેળો માણતા હોય લોકોની લાગણીને ધ્યાને લઇ હજુ 29 ઓગસ્ટ સુધી મેળો માણી શકાશે તેવી જાહેરાત કરતા યંગ...
શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર બુધવારે સગર્ભા બહેનોની તપાસ તથા સોનોગ્રાફી ફ્રીમાં કરાશે
સ્ત્રી રોગ અને પ્રસૂતિના નિષ્ણાંત ડો.વિશ્વા કોટેચાની સેવા ઘરઆંગણે
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર બુધવારે સગર્ભા બહેનોની તપાસ અને સોનોગ્રાફીની...
તળાવિયા શનાળા ગામે સમાજ વાડીના નિર્માણ માટે પાટીદાર સમાજ શનાળા દ્વારા ₹1,11,111નું...
મોરબીઃ શ્રી પાટીદાર સમાજ- શક્ત શનાળા દ્વારા મોરબીના તળાવિયા શનાળા ગામે નિર્માણ પામનારી પાટીદાર સમાજની વાડી માટે ₹1,11,111નું દાનની જાહેરાત કરવામાં આવી છે. આ...
ખોખરાધામ ખાતે સારશ્વત સત્સંગમાં હાજરી આપતા રાજ્યમંત્રી મેરજા
મોરબી : રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ખોખરા હનુમાનજી મંદિર- હરીહર ધામ, મોરબી ખાતે સારશ્વત સત્સંગ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
આ તકે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર,...
લશ્કરી ભરતીમાં ભાગ લેવા માટે ૩ સપ્ટેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવા અનુરોધ
તા. ૨૦ ઓક્ટૉબર થી ૧૨ નવેમ્બર દરમિયાન સૈન્યમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા
મોરબી : ભારતીય સૈન્યમાં સૈનિક કક્ષાની અલગ અલગ જગ્યાઓ (અગ્નીવીર સોલ્જર જનરલ...
જેતપર ગામે યુવાન પર હુમલા મામલે વિશ્વ હિન્દુ પરિષદ આકરે પાણીએ
માથાભારે તત્વો લુખ્ખગીરી ચલાવી ગ્રામજનોને રંજાડ કરતા હોવાથી આવા તત્વોને કાયદાનો પાઠ ભણાવવાની માંગ કરી
મોરબી : મોરબીના જેતપર ગામે યુવાન ઉપર હુમલાને ભારે રોષ...
મોરબીના અનેક વિસ્તારોમાં કાલે બુધવારે વીજકાપ
સવારના ૮ થી બપોરના ૪ વાગ્યા સુધી વીજ વીજ પુરવઠો બંધ રહેશે
મોરબી : મોરબી પીજીવીસીએલ દ્વારા મરામત કામગીરીને કારણે આવતીકાલે બુધવારે મોરબીના શહેર-૧ પેટા...
જેતપર ગામે યુવાન પર હુમલો કરનાર માથાભારે તત્વો સામે કડક કાર્યવાહી કરો : કલેકટરને...
ગ્રામ પંચાયત તેમજ પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની સાથે ગામલોકોએ એસપી અને કલેકટરને આવેદન આપી માથાભારે શખ્સો ખનીજ ચોરી, ગેરકાયદે દબાણ અને હુમલા કરવામાં માહેર...
જુના જીવાપર પ્રાથમિક શાળાનું શ્રીમદ રાજચંદ્ર વિદ્યામંદિરમાં સ્થળાંતર કરવા રજૂઆત
મોરબીઃ મોરબીના જુના જીવાપર (ચ) ગામે આવેલા પ્રાથમિક શાળાનું શ્રીમદ રાજચંદ્ર વિદ્યામંદિરમાં સ્થળાંતર કરવા માટે ગ્રામજનોએ જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરી છે.
જુના જીવાપરના ગ્રામજનોએ...