મોરબીના પરશુરામ ધામ ખાતે જાજરમાન ગણેશ મહાયજ્ઞનું આયોજન

- text


 

યજ્ઞમાં બેસવા ઈચ્છતા લોકોએ રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ

મોરબી: આગામી તારીખ 31 ઓગસ્ટથી વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણપતિજીની ઠેર ઠેર પધરામણી થશે ત્યારે મોરબી તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ ધામ ખાતે ભવ્ય દિવ્યાતી દિવ્ય જાજરમાન ગણેશ મહાયજ્ઞનું આયોજન કર્યું છે.

આગામી 1લી સપ્ટેમ્બરના રોજ મોરબી તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ ધામ ખાતે આ જાજરમાન ગણેશ મહાયજ્ઞ યોજાશે. આ યજ્ઞની અંદર કોઈ બ્રહ્મબંધુઓને યજ્ઞમાં બેસવાનો લ્હાવો લેવો હોય તો કૌશિકભાઈ વ્યાસ (મો.નં. 98751 25344) હાર્દિકભાઈ વ્યાસ (મો.નં. 63520 24994) હરીશભાઈ પંડ્યા (મો.નં. 98254 32195) યજ્ઞેશભાઇ ભટ્ટ (મો.નં. 99256 75051) ને ફોન કરીને નામ નોંધાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

- text