મોરબીમાં વ્યાજખોરે 10 ટકા ઉંચા વ્યાજે નાણાં આપી અલ્ટો કાર પડાવી લીધી
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
મોરબી : મોરબી શહેરના ધરમપુર રોડ ઉપર ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા યુવાનને 10 ટકા...
સાડાત્રણ લાખના 19.60 લાખ વસૂલવા વ્યાજખોરોની જમીન પચાવી પાડવા ધમકી
મોરબીના યુવાને રેન્જ આઇજીના લોકદરબારમાં રજુઆત કરતા માળિયા પોલીસ મથકમાં બે વ્યાજખોરો વિરુદ્ધ ગુન્હો દાખલ
મોરબી : મોરબીના ઘુંટુ રોડ ઉપર રહેતા યુવાને માળીયા તાલુકાના...
હાલો ફરવા…હિમાલય ટુર્સ લાવ્યું છે થાઈલેન્ડ, ભૂટાન અને દુબઈના સ્પે.પેકેજ
થાઈલેન્ડનું તા. 8 ફેબ્રુઆરીથી 6 નાઈટ અને 7 ડેનું ખાસ પેકેજ માત્ર રૂ. 51,999માં : પેકેજમાં પટ્ટાયા સિટી ટુર, કોરલ આઇલેન્ડ સહિતના આકર્ષણો
( પ્રમોશનલ...
મોરબીના મહેન્દ્રનગર અને રીલીફનગરમાંથી બે બાઈક ચોરાયા
મોરબી : મોરબી શહેરના સીટી બી ડિવિઝન પોલીસ મથક હેઠળ આવતા મહેન્દ્રનગર અને રીલીફનગર વિસ્તારમાંથી બે બાઈકની ચોરી થતા અલગ - અલગ બે ફરિયાદ...
હળવદમા વ્યાજંકવાદીએ બળજબરીથી ઓટો રીક્ષા હડપ કરી
હળવદ : વ્યાજખોરો વિરુદ્ધ ગુજરાત પોલીસની ઝુંબેશમાં ચમડાતોડ વ્યાજખોરીના એક પછી એક કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે હળવદમા વ્યાજંકવાદીએ વ્યાજ મુદ્દલ ચૂકવાઈ ગયા...
હળવદમા 4 લાખના 7.10 લાખ ચૂકવવા છતાં વ્યાજખોરે કાર પડાવી લીધી
કલાસીસ સંચાલક પાસે પઠાણી ઉઘરાણી કરનાર કવાડિયા ગામના વ્યાજખોરની ધરપકડ
હળવદ : હળવદ શહેરના કલાસીસ સંચાલકે રૂપિયા 4 લાખ વ્યાજે લીધા બાદ રૂપિયા 7.10 લાખ...
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ : ગુરુવારે અક્ષરધામ દિનની ઉજવણી કરાઈ
પ્રમુખસ્વામી મહારાજે સર્જેલા ભારતીય સંસ્કૃતિના અભૂતપૂર્વ સીમાચિહ્નો એટલે ગાંધીનગર અને દિલ્લીના સ્વામિનારાયણ અક્ષરધામ મહામંદિરો
મોરબી: આજરોજહ 12 જાન્યુઆરી ને ગુરુવારના રોજ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી...
મોરબીના સીરામીક સહિતના ઉદ્યોગકારોએ કાયદો વ્યવસ્થા અંગે રેન્જ આઈજી સાથે બેઠક યોજી
ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની હાજરીમાં ઔદ્યોગિક વિસ્તારમાં થતી ચોરી અને લૂંટફાટ અટકાવવા આઈજી અને એસપીને રજૂઆત
મોરબી : મોરબીમાં ઔદ્યોગિક વિસ્તારમાં થતી ચોરી અને લૂંટફાટની ઘટના...
મોરબી માધાપરવાડી શાળાની વિદ્યાર્થિનીઓ માટે જાદુ શો યોજાયો
જાદુગર વી.કે. દ્વારા ખાસ રાહતદરે શો યોજવામાં આવ્યો
મોરબી : મોરબીની માધાપરવાડી શાળાના વિદ્યાર્થીઓ માટે જાદુગર વી.કે. ના ખાસ શો નું રાહતદરે આયોજન કરાયું હતું...
વ્યાજખોરીના દુષણને ડામી દેવા માટે રેન્જ આઈજીની જનસંપર્ક સભામાં ૧૪ ફરિયાદ નોંધાઈ
મોરબીમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા વેપારીઓ સહિત ૩૦૦ લોકોની હાજરીમાં રેન્જ આઈજી અને એસપીએ રૂબરૂ ફરિયાદો સાંભળી તાત્કાલીક ધોરણે ૧૪ એફ.આઇ.આર. નોંધી ર૬ આરોપીઓ વિરૂધ્ધ...