મોરબીમાં માનસિક ટેન્શનમા એસિડ પી લેતા યુવાનનું મૃત્યુ

મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર ગણેશનગરમા રહેતા સુરેશભાઈ લાભુભાઈ ઝીંઝુવાડિયાએ માનસિક ટેન્શનમા આવી જઈ એસિડ પી લેતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં...

મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક પડી જતા અજાણ્યા પુરુષનું મૃત્યુ

મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડમાં આવેલ શૌચાલય પાસે પડી જવાથી અજાણ્યા 40 વર્ષના ભિક્ષુક જેવા પુરુષનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી એ...

મોરબીમાં સદગત વડીલની સ્મૃતિના દફ્તરી પરિવાર દ્વારા યોજાયો મેડિકલ કેમ્પ

મોરબી : સ્વ. રમેશભાઈ શંકરલાલ દફતરીની સ્મૃતિમાં પૌત્ર ચી.પાર્થ દિનેશ દફતરી (ઓસ્ટ્રેલિયા)ના હસ્તે દફ્તરી પરિવાર દ્વારા જેલ રોડ સામે આવેલ સાર્વજનિક પ્રાથમિક શાળા ખાતે...

મોરબીની તપોવન વિદ્યાલયમાં હેપી પેરેન્ટિંગ વિષય પર સેમિનાર યોજાયો

મોરબી : તપોવન વિદ્યાલય & કોમર્સ સ્કૂલ ખાતે મોટીવેશનલ ટ્રેનર હિતેષભાઈ ઘાટલિયા દ્વારા હેપી પેરેન્ટિંગ વિશે પર સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં હિતેષભાઈએ વિશિષ્ટ...

સજનપર પ્રા.શાળામાં હોળી-ધુળેટીની ઉજવણી

મોરબી : સજનપર પ્રા. શાળામાં ધો.1 થી 8ના બાળકોને હોળી અને ધુળેટી જેવા તહેવારોનું મહત્વ સમજાય તે હેતુથી શાળામાં બાળકો માટે હોળી- ધુળેટી પર્વની...

ગિરનાર આરોહણ અને વીર સાવરકર તરણ સ્પર્ધામાં ઈનામી રકમમાં વધારો

મોરબી : ગુજરાત અન્ય ક્ષેત્રોની જેમ સાહસિક સ્પર્ધાઓ ક્ષેત્રે પણ અગ્રેસર રહે અને દેશને એક નવીન રાહ ચીંધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વીર...

લાલપર નજીક ભારે પવનને કારણે સિરામિક એકમનો પુલિંગ ટાવર ધરાશાયી

શેડ અને સ્પ્રે ડાયરના પતરા તૂટ્યા, તૈયાર માલ પલળી ગયો મોરબી : મોરબીના લાલપર નજીક ભારે પવનને કારણે સન ગ્લોસ સિરામિકમાં પુલિંગ ટાવર ધરાશાયી થવા...

મોરબીના મેઘાવી છાત્ર તરીકે બહુમાન પ્રાપ્ત કરતા ડો. ચિરાગ અઘારા

  મોરબી: ચિરાગ સર્જીકલ હોસ્પિટલના જનરલ સર્જન ડો. બાબુલાલ અઘારાના પુત્ર ડો. ચિરાગ અઘારાએ મોરબીના મેઘાવી છાત્ર તરીકે બહુમાન પ્રાપ્ત કરીને સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ...

મોરબીમાં માવઠાના વિઘ્ન બાદ ઠેર-ઠેર આસ્થાપૂર્વક હોલિકા દહન

  શહેરના દરેક વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં ચોકે-ચોકે નિર્ધારિત સમયે હોળી પ્રગટાવાઈ, લોકોએ હોળીની પ્રદીક્ષણા કરી ખજૂર, નાળિયેર, ધાણી, પતાસા હોમીને પોતાના ભીતરમાં દુર્ગુણો રૂપી...

વાંકાનેરના દલડી આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને ન્યુટ્રીશીયન કીટનું વિતરણ કરાયું

  વાંકાનેર: આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડી ખાતે પ્રધાનમંત્રીના માનવતા માટેના આહવાન જન ભાગીદારી થકી ટી.બી. નિર્મૂલન માટેના અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડી ખાતે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી દરબારગઢ સ્વામિનારાયણ મંદિરે દિવ્ય શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવાશે

મોરબી : શ્રી નરનારાયણદેવ ગાદી સંસ્થા સંચાલિત દરબારગઢ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજને 150 વર્ષ પૂર્ણ થતા શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવનું આયોજન...

મોરબી જલારામ મંદિરે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પમાં 230 દર્દીઓએ લીધો લાભ

નવીનભાઈ અમરશીભાઈ રાચ્છ પરિવારના સહયોગથી યોજાયો કેમ્પ અત્યાર સુધીના 31 કેમ્પમાં કુલ 20115 લોકોનું વિનામૂલ્યે સચોટ નિદાન કરાયું મોરબી : જાણીતી આંખની હોસ્પિટલ શ્રી રણછોડદાસજી બાપુ...

મૂળ મોરબીના ખ્યાતનામ એસ્ટ્રોલોજર અને વાસ્તુ એક્સપર્ટ ખ્યાતિબેન દેશ-વિદેશના લોકોને આપી રહ્યા છે સાચી...

  બોલિવુડથી લઈ ઉદ્યોગપતિઓ, તબીબો ઉપરાંતની અનેક સેલિબ્રિટીઓ તેમના ક્લાયન્ટ : આપણા ભવ્ય વારસા સમાં વાસ્તુ શાસ્ત્ર અને એસ્ટ્રોલોજીનો વધુમાં વધુ લોકોને ફાયદો અપાવવાની નેમ મોરબી...

ટંકારાના લજાઈ ગામે આવાવરુ કૂવામાં પડી ગયેલા ગૌમાતાની જિંદગી બચાવતા યુવાનો

ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામે આવેલ એક આવાવરુ કુવામાંના ગૌમાતા પડી જતા આ ઘટનાની જાણ થતાં ગામના જાગૃત યુવાન જગદીશ રૈયાણી, વિનોદ કોટડીયા...