જખૌથી વાવાઝોડું 120 કિ.મી. દૂર
દ્વારકામાં 40 અને વેરાવળમાં 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો
મોરબી : બિપોરજોય વાવાઝોડું જખૌ બંદરથી 120 કિ.મી. દૂર છે. અરબી સમુદ્રમાં હાલમાં આ વાવઝોડુ દેવભૂમિ...
ચાલુ વરસાદે વીજ પોલને રિપેર કરતું વીજ તંત્ર
બરવાળા ફીડર હેઠળ વીજ પુરવઠો પૂર્વવત કરવા કામગીરી શરૂ
મોરબી : બિપરજોય વાવાઝોડાના પગલે પીપળીયા ચાર રસ્તા નજીક બરવાળા ફીડર હેઠળની વીજલાઈન પોલ નમી ગયા...
મોરબીમાં વાવાઝોડાની આફત વચ્ચે તમામ બજારો બંધ
ધારાસભ્ય અને કલેક્ટરની અપીલને પગલે વેપારીઓ બપોર બાદ વેપાર ધંધા બંધ રાખ્યા
https://youtu.be/M_Ky4uu8ZDA
મોરબી : મોરબીમાં આજે વાવઝોડાની આફત હોય અને એ આફતની અસરતળે ભારે પવન...
વાવાઝોડાને પગલે મોરબી સતવારા જ્ઞાતિની વાડીમાં 125 લોકોને આશ્રય અપાયો
મોરબી : મોરબીમાં બિપોરજોય વાવાઝોડાને કારણે મોરબીના કાલિકા પ્લોટમાં આવેલી સતવારા જ્ઞાતિની વાડીમાં આશરે 125 લોકોને આશ્રય આપવામાં આવ્યો છે અને મોરબી સતવારા સમાજ...
ખાખીની માનવતા મહેકી, વૃદ્ધાને હેમખેમ સલામત સ્થળે પહોંચાડ્યા
વાવઝોડાની આફત વચ્ચે વાહન ન મળતા ચાલીને જતા વૃદ્ધાને માળીયા પોલીસની ટીમે વાહનમાં બેસાડી તેમના ઘરે પહોંચડાયા
મોરબી : મોરબી અને માળીયામાં વાવઝોડાની આફત વચ્ચે...
મોરબીમાં ગરીબ નવાઝ રીલીફ ફાઉન્ડેશનના સભ્યોએ સ્થળાંતરિત લોકો માટે જમવાની વ્યવસ્થા કરી
મોરબી : જ્યારે પણ કુદરતી આફતો આવી હોય કે માનવસર્જિત આફતો આવી હોય ત્યારે આપણને કોમી એકતાનું ઉદાહરણ જોવા મળતું હોય છે. ત્યારે મોરબીના...
મોરબીમાં આરએસએસ તથા ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા સતત સેવાકાર્ય
મોરબી : બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ડો. હેડગેવાર સ્મારક સમિતિ તથા સહયોગી સંસ્થાઓ દ્વારા સતત સેવા કાર્ય ચાલુ રાખવામાં આવ્યા...
માળીયાના જૂના ઘાંટીલા ગામે 300 ખેત મજૂરોનું સ્થળાંતર કરાયું
મોરબી : બિપરજોય વાવાઝોડાના ખતરાને લઈને માળીયા તાલુકાના જૂના ઘાંટીલા ગામે 300 જેટલા ખેત મજૂરોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
જૂના ઘાંટીલા ગામે ખેત વિસ્તારમાં રહીને...
વાવઝોડુ જખૌથી 140 કિલોમીટર દૂર, દરિયો ગાંડોતૂર
મોરબીમાં બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં 2થી 6 મીમી વરસાદ વરસ્યો : નવલખી દરિયામાં કરંટ
મોરબી : બિપોરજોય વાવાઝોડું આજે રાત્રીના 8 વાગ્યા સુધીમાં જખૌ...
મોરબી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ફૂડ પેકેટોનું વિતરણ કરાયું
મોરબી : રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની દેખરેખ તેમજ ડિસ્ટ્રીક્ટ જજ અને મોરબી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન પી. સી.જોષીના માર્ગદર્શન હેઠળ હાલમાં...