મોરબીમાં રેવા ટાઉનશિપ પાસે તોતિંગ વૃક્ષ સાથે વીજપોલ ધરાશાયી

મોરબી : મોરબીમાં આજે વાવાઝોડાની અસરને કારણે અનેક સ્થળોએ જાણે તબાહી મચી હોય તેમ નુકસાની સર્જાઈ છે. ત્યારે મોરબીમાં શનાળા રોડ પર રેવા ટાઉનશિપ...

મોરબી જિલ્લામાં વાવાઝોડાની અસર વચ્ચે RSSએ સેવાની ધૂણી ધખાવી

અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર, રહેવા - જમવાની વ્યવસ્થા તથા રસ્તો ખુલ્લો કરાવવા સહિતની કામગીરી કરી મોરબી : મોરબી જિલ્લામાં વાવાઝોડાની સ્થિતિમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સેવાયજ્ઞ સતત...

હરબટીયાળી ગામે 117 લોકોને સલામત સ્થળે આશરો અપાયો

મોરબી : હરબટીયાળી ગામે વાવાઝોડાને પગલે વાડીમાં તથા જોખમી સ્થળે રહેતા હોય તેવા પરીવારોના 117 લોકો માટે રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ...

મોરબીમાં મકાનની છત તૂટી

મોરબી : વાવાઝોડાને પગલે અનેક સ્થળોએ જાનમાલની નુક્સાનીના અહેવાલો મળી રહ્યા છે. તેવામાં મોરબીમાં રોહિદાસપરા શેરી નં.2માં એક મકાનની છત તૂટી ગઈ છે. અમુભાઈ...

અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા સ્થળાંતરિતો માટે ભોજનની વ્યવસ્થા કરાઇ

મોરબી: મોરબીમાં સેવાકીય પ્રવૃતિઓ કરતું બહેનો સંચાલિત અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા હાલમાં બિપરજોય વાવાઝોડાના પગલે સ્થળાંતરિત કરેલ લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં...

મોરબીમાં અભયમ ટિમે નિ:સહાય વૃદ્ધ મહિલાને સુરક્ષિત જગ્યાએ ખસેડયા

બિપરજોય વાવાઝોડાની આપત્તિમાં મોરબી 181 અભયમ ટીમની સરાયનીય કામગીરી મોરબી : મોરબી 181 અભયમ ટીમે અજાણી નિ:સહાય વૃધ્ધાને સખી વન સ્ટોપ સેન્ટરમા આશ્રય અપાવ્યો છે....

વાવાઝોડાની તબાહી : મોરબી જિલ્લાના 122 ગામોમાં અંધારપટ્ટ, 263 વીજ પોલ પડી ગયા 

સૌરાષ્ટ્ર-કચ્છમાં 2609 ગામ અને 24 નગરોમાં વીજ પુરવઠો ખોરવાયો, અધધધ 24340 વીજ પોલ ધરાશાયી, 4582 ટીસી ડેમેજ, 3889 ફીડર બંધ મોરબી : બિપરજોય વાવાઝોડાએ જતા...

મોરબી જિલ્લામાં આજે બેથી લઈ સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો

મોરબી : મોરબી જિલ્લામાં આજે વરસાદી વાતાવરણ જામ્યું છે. વાવાઝોડાની અસરને પગલે તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં ગત રાત્રીના 12 વાગ્યાથી સાંજના 8...

અદેપરમાં સ્થળાંતરીતો માટે ભોજન અને નાસ્તાની વ્યવસ્થા કરતા સરપંચ

મોરબી : અદેપર ગ્રામ પંચાયત દ્વારા વાવાઝોડામાં કોઈ જાનહાનિ ન સર્જાય તે માટે વાડી વિસ્તાર તથા ઝૂંપડામાં રહેતા લોકોને અદેપર પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં...

શાપર ગામે રાજબાઈ માતાજીના મંદિરે ભોજનાલયનો શેડ પડી ગયો

મોરબી : મોરબીના શાપર ગામે રાજબાઈ માતાજીના મંદિરે ભોજનાલયનો વિશાળ શેડ આજે વાવાઝોડાના કારણે ફૂંકાયેલ ભારે પવનની ઝપેટમાં આવી જતા ઉડી ગયો હયો. તેમ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલમાં ગ્રાહક સુરક્ષા કાયદાની જાણકારી માટે સેમિનાર યોજાયો

ગ્રાહકે કઈ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ? વેપારીઓ ગ્રાહકને કઈ રીતે છેતરે છે? કયા પ્રકારના કેસો થઈ શકે ? તે અંગે માર્ગદર્શન અપાયું મોરબી :...

મે કહ્યું હતું કે રાજકોટ-મોરબી-જામનગર મિની જાપાન બની શકે, ત્યારે લોકો ઠેકડી ઉડાડતા, આજે...

વડાપ્રધાન મોદીએ જામસાહેબ સાથે મુલાકાત કરીને તેઓએ પહેરાવેલી પાઘડી પહેર્યા બાદ જામનગરમાં સભા સંબોધી  મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં જન સભા સંબોધી હતી. સભા...

ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે મોરબીમાં ફરશે

મહારાણા પ્રતાપની પ્રતિમાંથી શક્ત શનાળા સુધી મહારેલી સ્વરૂપે ધર્મરથ નીકળશે : ક્ષત્રિય સમાજના લોકો રજવાડી પોશાકમાં મોટી સંખ્યામાં જોડાશે મોરબી : ક્ષત્રિય સમાજનો ધર્મરથ શનિવારે...

2 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 2 મે, 2024 છે. આજે વિશ્વ અસ્થમા દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...