મોરબી : ગરમ પાણીના તપેલામાં પડી જવાથી દાઝેલી બાળાનું મોત
મોરબી : મોરબીના રફાળેશ્વર ગામે એક માસુમ બાળા રમતા રમતા ગરમ પાણી ભરેલા તપેલામાં પડી જવાથી દાઝી ગઈ હતી.જેમાં ગંભીર રીતે દાઝેલી બાળાએ રાજકોટ...
મકનસર ગામે પરપ્રાંતીય મજુરનો ગળેફાંસો ખાઈ આપઘાત
મોરબી : મોરબી તાલુકાના મકનસર ગામે પરપ્રાંતીય મજુરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી...
રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં સર્વોદય એજ્યુ. સોસાયટીના આચાર્યનો વિદાય સમારંભ યોજાયો
મોરબી : મોરબીની સર્વોદય એજ્યુકેશન સોસાયટીના આચાર્ય ડૉ. એલ.એમ. કંઝારિયાના નિવૃતિ પ્રસંગે વિદાય સમારંભનું આયોજન રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ વિદાય...
મોરબી ડીવાયએસપી પઠાણની બદલી : રાજકોટ મુકાયા
રાજકોટ ગ્રામ્યના પી.એસ.ગૌસ્વામીની મોરબી ખાતે બદલી
મોરબી : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ગૃહ વિભાગે બિન હથિયારધારી 76 ડીવાયએસપીની બદલીના આદેશ કર્યા છે, જે અન્વયે મોરબી...
વાંકાનેરમાં ધારાસભ્ય સહિતના દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો
વાંકાનેર : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીએ 'સ્વચ્છતા હી સેવા' મંત્રને સાર્થક કરવા માટે 1 ઓક્ટોબરના રોજ સમગ્ર દેશવાસીઓને સ્વચ્છતાના શ્રમદાનમાં જોડાવવા આહ્વાન કર્યું હતું. આ...
મોરબી : નાલંદા વિદ્યાલયના બાળકોએ માતૃ-પિતૃનું પૂજન કરીને વેલેન્ટાઇન ડે ઉજવ્યો
૨૦૦ બાળકોએ માતા-પિતાનું ચંદન તિલક કરી ફુલહાર પહેરાવી શાસ્ત્રોકત વિધીથી પૂજન કર્યું
મોરબી : મોરબીના વિરપર ગામે નાલંદા વિદ્યાલયમા યોગ વેદાંત સમિતિ દ્વારા વેલેન્ટાઇન ડે...
મોરબી માટે રાહતના સમાચાર : શુક્રવારના માસ સેમ્પલિંગના તમામ રિપોર્ટ નેગેટિવ
253ના સ્ક્રીનીંગ સેમ્પલ લેવાયા હતા : 8 જેટલા સેમ્પલ રિજેક્ટ બાકીના તમામ રિપોર્ટ નેગેટિવ જાહેર થતા મોટી રાહત : માસ સેમ્પલિંગની કામગીરી હમણાં ચાલુ...
એલ્યુમિનિયમની બારીના રૂપિયા ચૂકવી દેવા છતાં યુવાનને માર માર્યો
મોરબીના વાવડી ગામેની ઘટના : ફરિયાદ નોંધાઈ
મોરબી : મોરબીના નાની વાવડી ગામે એલ્યુમિનિયમની બારીના રૂપિયા અગાઉ ચૂકવી લીધા હોવા છતાં રૂપિયાની ઉઘરાણી કરીને એક...
નવલખી રોડથી માળિયા જતા રસ્તાનું સમારકામ કરાવવા મુખ્યમંત્રીને રજૂઆત
મોરબીઃ નવલખી રોડ થી ગોર ખીજડીયા દેરાળા–નવાગામ અને ત્યાંથી માળિયા કોસ્ટલ હાઇવેને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં છે ત્યારે આ રસ્તો તાત્કાલિક રિપેરિંગ કરાવવા અંગે...
સરપંચ પુત્ર પછાત વર્ગને મૂળભૂત અધિકારોથી વંચિત રાખતો હોવાનો આક્ષેપ
મોરબીના અણીયારી ગામે સરપંચનો પુત્ર મનમાની ચાલવી સુવિધા ન આપીને દમદાટી આપતો હોવાની કલેક્ટર અને એસપીને ફરિયાદ, કાર્યવાહી ન થાય તો આંદોલન કરવાની ચીમકી
મોરબી...