મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અપાઈ
મોરબી : આજે મોરબી જિલ્લા અને શહેર આમ આદમી પાર્ટી દ્વારા બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના નિર્વાણદિન નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં...
જુના ઘાટીલા ગામે 3600ના વોટિંગ સામે 3 જ બુથ હોવાથી બબ્બે કલાકે મતદાનમાં વારો...
મોરબી : માળીયાના જુના ઘાટીલા ગામે હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે. પણ 3600ની આસપાસ વોટિંગ સામે 3 જ બુથ હોવાથી...
મોરબી તાલુકા શાળા નંબર-3માં વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું
મોરબીઃ વિદ્યાર્થીઓમાં અભ્યાસની સાથે સાથે વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે હેતુથી મોરબીની તાલુકા શાળા નંબર-3માં વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. આ પ્રદર્શનમાં...
મોરબીના જીકીયારી ગામે 14 નવેમ્બરે મેલડી મંડળનું આયોજન
મોરબી : મોરબીના જીકીયારી ગામે આગામી તારીખ 14 નવેમ્બર ને મંગળવારના રોજ મેલડી મંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જીકીયારી ગામે નીલેશભાઈ ચતુરભાઈ અદગામા દ્વારા...
મોરબીમા બુલેટ લઈને જતા ટ્રાફિક પીએસઆઇને નડ્યો અકસ્માત
અજાણ્યા વાહને બુલેટને ઠોકર મારતા પીએસઆઇ થયા ઇજાગ્રસ્ત
મોરબી : મોરબી જીલ્લા ટ્રાફિક પીએસઆઈને અકસ્માત નડ્યો હોવાનો બનાવ સામે છે જેમાં અજાણ્યા વાહનચાલકે પાછળથી પીએસઆઇના...
મોરબી : નગર દરવાજા ચોક આસપાસ લારી, ગલ્લા અને પાથરણાવાળા પર પ્રતિબંધ મુકાયો
મોરબી : મોરબીમાં આજે કલેકટરે નહેરુ ગેટ ચોક ઉપર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે.જેમાં મોરબી શહેરની મુખ્ય બજાર નગર દરવાજાના...
મોરબીના સોઓરડીમાં ટેલિફોનના તૂટેલા પોલથી રસ્તો બંધ
મોરબી : મોરબીના સામાકાંઠે સો ઓરડી વિસ્તારમાં શેરી નં. 2માં ટેલિફોનનો ધ્વસ્ત થઈ ગયો છે. આ પોલ હાલ શેરીના રસ્તે એ રીતે પડ્યો છે...
મોરબીમાં વૃદ્ધના હાથમાંથી પોણા બે લાખની ચિલઝડપ કરનાર કિશોર સહિત ત્રણને દબોચી લેતી પોલીસ
સીટી બી ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી તમામ મુદામાલ કબ્જે કર્યો
મોરબી : મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝ નજીક પોતાની કેબિને જઈ રહેલા વૃદ્ધને નિશાન...
મોરબીમાં કલેકટરની અધ્યક્ષતામાં મતદાન મથકોની સ્થિતિ સંદર્ભે બેઠક યોજાઈ
મતદારોની સંખ્યા ૧૫૦૦ થી વધે નહી તે ધ્યાને લઇ બુથનું શિફ્ટીંગ, સેક્શન શિફ્ટીંગ તેમજ મર્જ કરવા અંગે સમીક્ષા
મોરબી : મોરબી જિલ્લા ચુંટણી અધિકારી અને...
મોરબી : સ્વામી નારાયણ મંદિર દ્વારા રવિવારે આરોગ્ય એવમ્ આધ્યાત્મક શિબિર
મોરબી : મોરબીના સ્વામી નારાયણ મંદિર દ્વારા આગામી તા. 23ના રોજ આરોગ્ય એવમ આધ્યાત્મક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય વક્તા તરીકે ડો....