મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અપાઈ

- text


 

મોરબી : આજે મોરબી જિલ્લા અને શહેર આમ આદમી પાર્ટી દ્વારા બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરના નિર્વાણદિન નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં એ.કે. પટેલ, ભરતભાઈ બારોટ, મહેશ રાજ્યગુરુ, પી.એમ. ચિખલિયા, ચંદ્રકાંત વિરમગામ, પરેશ પારીયાં, રહેનાબેન માંધાતા, દક્ષાબેન જોશી, લીલાબેન, રાજન ગામી, કિશોર વાઘેલા, જયેશ સરેસા, ગિલાભાઈ, વસંત ભાઈ સહિત તમામ હોદેદારો હાજર રહ્યા હતા.

- text