મોરબીમાં કાલે શરીરના દુ:ખાવાના ઈલાજ માટે એક્યુપ્રેશર પદ્ધતિથી નિ:શુલ્ક સારવાર કરાશે
મોરબી : આવતીકાલ તારીખ 1/9/2023ને શુક્રવારે સાંજે 4:30 થી 6:30 કલાક દરમ્યાન શરીરના કોઈપણ જાતના દુ:ખાવાની એક્યુપ્રેશર પદ્ધતિથી તદ્દન નિ:શુલ્ક સારવાર કરવામાં આવશે. કષ્ટભંજન...
મોરબીના જેતપર ગામે જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળશે
મોરબી : મોરબીના જેતપર ગામે જન્માષ્ટમી પર્વના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મહાકાળી ગરબી મંડળ દ્વારા તારીખ 7 સપ્ટેમ્બરના રોજ બપોરે 2...
હળવદ પંથકમાં માસુમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
મોરબી : હળવદ પંથકમાં હાહાકાર મચાવતી ઘટના સામે આવી છે જેમાં હવસખોર શખ્સ દ્વારા માસુમ બાળકને હવસનો શિકાર બનાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા આ...
મોરબીમાં છેતરપીંડીના ગુન્હામાં પોલીસ પુત્રનો નિર્દોષ છુટકારો
સીમેન્ટના વેપારી સાથે સીમેન્ટની ૧૨૬૦ થેલીની છેતરપીંડીના કેસમાં આરોપી પાસેથી કબજે કરેલ રોકડ રકમ પણ પરત સોંપવાનો કોર્ટનો આદેશ
મોરબી : મોરબીમાં પોલીસ પુત્રને છેતરપીંડીના...
મોરબી જલારામ મંદિર દ્વારા રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતરણનો રવિવારથી પ્રારંભ
મોરબી : મોરબીના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા દર વર્ષે સમાજનો દરેક વર્ગ તહેવારની મજા માણી શકે તે હેતુસર સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તેમજ ફરસાણના વિતરણનું...
મોરબીને ઉકરડો બનાવી દેવા પાલિકા સજ્જ, મનપડે ત્યાં ઠાલવી દેવાતો કચરો
ડંપિંગ સાઇટને બદલે પાલિકાના સ્ટાફે સામાકાંઠે પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં કચરાના ઢગલા ખડકી દીધા
મોરબી : મોરબી નગરપાલિકાના કચરા કલેક્શન કરતા સ્ટાફની આળસવૃત્તિને સામે ફરી એકવાર...
મોરબીની વિવિધ હોસ્પિટલમાં ફાયર ટ્રેનિંગ અને ડેમોસ્ટ્રેશન અપાયું
મોરબી : મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા રક્ષાબંધનના પર્વ નિમિત્તે વિવિધ હોસ્પિટલમાં ડોક્ટર્સ અને મેડીકલ સ્ટાફને ફાયર ટ્રેનિંગ અને ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું.
જેમાં...
મોરબીમાં ભૂગર્ભની કુંડીમાં પડેલી વાછરડીને બહાર કઢાઈ
મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ભુગર્ભ ગટરની ખુલ્લી રહી ગયેલી કુંડીમાં એક વાછરડી પડી જતાં પાલિકાની ટીમ દ્વારા આ વાછરડીને હેમખેમ બહાર કાઢવામાં આવી...
7 સપ્ટેમ્બરે બગથળા ગામે શોભાયાત્રા અને મટકીફોડનું આયોજન
મોરબી : તાલુકાના બગથળા ગામે જન્માષ્ટમી પર્વ નિમિત્તે તારીખ 7 સપ્ટેમ્બરના રોજ ભવ્ય શોભાયાત્રા અને મટકીફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
બગથળા ગામે જય ગોપાલ...
મોરબીમાં પીએમ કિશાન યોજનાનો ગેરલાભ લેનાર 1530 લોકો સામે રિકવરી
પાત્રતા ન ધરાવતા 521 લોકોએ સામેથી 46.14 લાખ પરત કરી દીધા
મોરબી : મોરબી જિલ્લામાં પીએમ કિશાન યોજનાનો ખોટા લોકોએ લાભ લઇ લીધો હોવાનું બહાર...