મોરબીમાં કાલે શરીરના દુ:ખાવાના ઈલાજ માટે એક્યુપ્રેશર પદ્ધતિથી નિ:શુલ્ક સારવાર કરાશે

- text


મોરબી : આવતીકાલ તારીખ 1/9/2023ને શુક્રવારે સાંજે 4:30 થી 6:30 કલાક દરમ્યાન શરીરના કોઈપણ જાતના દુ:ખાવાની એક્યુપ્રેશર પદ્ધતિથી તદ્દન નિ:શુલ્ક સારવાર કરવામાં આવશે. કષ્ટભંજન હનુમાનજી મંદિર, માર્કેટિંગ યાર્ડની અંદર, શનાળા રોડ, મોરબી ખાતે દર મહિનાની પહેલી તારીખે આ સેવા આપવામાં આવશે. સેવા ઈશ્વરભાઈ મોટકા (પટેલ) મોર્નિંગ વોકિંગ ગ્રુપ વાળા (મો.નં.96876 19729) આપશે.

- text

- text