કાલે મોરબી પાલિકાના કર્મચારીઓ સરકારના એસ્માના પરિપત્રની હોળી કરશે

મોરબી : રાજ્ય સરકારે નગરપાલિકાની સેવાઓને આવશ્યક સેવા જાહેર કારિયા સેવા ખોરવાય તો એસ્મા હેઠળ પગલાં ભરવા પરિપત્ર કરતા સરકારના આ નિર્ણયના વિરોધમાં આવતીકાલે...

મોરબી નગરપાલિકાના કર્મચારીઓએ અચોક્ક્સ મુદતની હડતાલનું એલાન પાછું ખેંચ્યું

સાતમા પગાર પંચ મુદ્દે સરકારે બે મહિનાનો સમય માંગ્યો મોરબી : સાતમા પગાર પંચની માંગ સાથે લડત ચલાવી રહેલા મોરબી સહીત રાજ્યની 120 થી વધુ...

વાવડી રોડ પર પાણીની કુંડીમાં પડી જતા બાળક નું મોત

મોરબી : મોરબીના વાવડીરોડ પર ગાયત્રી નગરમાં નવા બંધાઈ રહેલા બિલ્ડિંગની પાણીની ટાંકી માં ડૂબી જતા એક વર્ષના બાળકનું મૃત્યુ નિપજયુ હતું. પ્રાપ્ત વિગતો મુજબ...

મોરબી : ટિમ્બડીના પાટિયા પાસે ટ્રક હડફેટ યુવાનનું મોત

મોરબી : મોરબી-માળિયા હાઇવે પર આજે સાંજે ચારેક વાગ્યાના અરસામાં ટ્રક ચાલકે મોટર સાયકલ સવાર મિયાણા યુવકને હડફેટ લેતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું...

108 એમ્બ્યુલન્સના કર્મચારીઓનું શોષણ કરતી જીવીકે કંપની

ભરતી સમયે પાયલોટ-એ.એમ.ટી સ્ટાફ પાસેથી કરાતું ઉંઘરાણું મોરબી : દિવસ-રાત જોયા વગર કામ કરતા 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓનું જીવીકે કંપની દ્વારા શોષણ કરવામાં આવતું હોવાની ચોંકાવનારી...

27 જુલાઈથી મોરબી જિલ્લામાં નર્મદા મહોત્સવ યાત્રા

શહેરના વોર્ડ-1 થી નર્મદા યાત્રા શરુ કરાશે મોરબી:રાજય સરકાર દ્વારા આગામી 27 જુલાઈ થી માં નર્મદા મહોત્સવ યાત્રા ઉજવવા નક્કી કરતા મોરબી જિલ્લા ભાજપ દ્વારા...

મોરબી : સબ-રજીસ્ટ્રાર કચેરીમાં સુવિધા આપવા કલેક્ટરને રજુઆત

ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ દ્વારા કરાઈ રજૂઆત મોરબી : મોરબીના લાલબાગ ખાતે આવેલ સેવાસદનમાં સબ-રજીસ્ટ્રાર કચેરીમાં અરજદારો માટે સુવિધા ઉભી કરવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ...

રજા અને પગાર વધારા મુદ્દે મોરબી જિલ્લાનો 108 સ્ટાફ હડતાળના માર્ગે

જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગણી રજૂ કરવામાં આવી મોરબી : મોરબી જિલ્લામાં ફરજ બજાવતા 108 એમ્બ્યુલન્સ સ્ટાફને પૂરતા પ્રમાણમાં રજા ન મળવા ઉપરાંત પગાર વધારો...

મોરબી : મહેન્દ્રપરામાં ગટરની નદીઓ વહી : રહેવાશીઓ ત્રાહિમામ

ભૂગર્ભ ગટરના પાણી ઘરોમાં ઘુસ્યા મોરબી : મોરબી શહેરના મહેન્દ્રનગર વિસ્તારમાં પાલિકાની ઘોર બેદરકારીને કારણે ભૂગર્ભ ગટરના પાણી લોકોને ઘરમાં ઘૂસવાની સાથે નદીની જેમ ચોતરફ...

જાણો..મોરબી પાસેના ઉંદરડી માતાના મંદિરનો રસપ્રદ ઈતિહાસ

અખંડ જ્યોતને ઉંદરડી પ્રદક્ષિણા કરતી હોય એ સ્થળે ઉંદરડી માતાના મંદિર તરીકે પ્રસિદ્ધ થયું : મુંબઈના પરિવાર આ સ્થળે મંદિરનું બાંધકામ કરતા ખાખરાવાડી મેલડી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વાંકાનેરમાં કાલે રવિવારે ક્ષત્રિય સમાજનું સંમેલન 

પાઘડી પહેરીને મોટી સંખ્યામાં લોકો આપશે હાજરી : ચૂંટણી અંગેની રણનીતિ ઘડાશે વાંકાનેર : રૂપાલા સામે ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનમાં આગામી રણનીતિ ઘડવા સંદર્ભે...

મોરબીના અમરેલી નજીક બાવળમાં આગ લાગી

મોરબી: આજરોજ તારીખ 27 એપ્રિલના રોજ બપોરના સુમારે 2-30 વાગ્યાની આસપાસ અમરેલી ગામ નજીક બાવળમાં આગ લાગી હતી. આગની જાણ થતા જ મોરબી ફાયર...

Morbi: 1890થી વધુ વિદ્યાર્થીઓને ફાયર ડેમોન્સટ્રેશન અપાયું

Morbi: ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનાં ફાયર સ્ટાફ દ્વારા ફાયર સેફટી જાગૃતિ હેતુસર વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ રવાપર ઘુનડા રોડ 1450 વિદ્યાર્થી, ગ્રીનવેલી સ્કૂલ લજાઈ 440...

માળિયાની જાજાસર શાળામાં વિદાય સમારોહ યોજાયો

માળિયા (મિ.) : માળિયા તાલુકાની જાજાસર શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. વિદાય સમારોહમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિદાય ગીત અને ડાન્સ રજુ...