મોરબી-માળીયા વિસ્તારમાં 5.35 કરોડના વિકાસ કામો મંજૂર કરાવતા મંત્રી
મોરબીઃ મોરબી-માળીયા (મી) વિસ્તારમાં રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાએ 5.35 કરોડના રસ્તા અને નાલા-પુલીયાના કામો મંજૂર કરાવતાં લોકોમાં હર્ષની લાગણી જોવા મળી છે.
મોરબી તાલુકાના નોન...
માળીયાના મેઘપર ગામે તાજી જન્મેલી બાળકી ત્યજી દેવાઈ
નવજાત બાળકીને આનંદી સંસ્થાએ પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવા તજવીજ
મોરબી : માળીયા તાલુકાના મેઘપર ગામે કોઈ અજાણી સ્ત્રીએ જન્મ...
માળીયામાં સેવાના નામે મેવા ! ગ્રાહક સેવા ભંડારમાં ગેરરીતિ સબબ 2.77 લાખનો જથ્થો સિઝ
માળીયા મામલતદાર ટીમ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગમાં ગેરરીતિ બહાર આવતા કાર્યવાહી
માળીયા : મોરબી જિલ્લામાં સસ્તા અનાજના વિક્રેતાઓ દ્વારા બેફામ કાળા બજારી કરાતી હોવાની વ્યાપક ફરિયાદો...
ટ્રેન પસાર થાય અને તાલુકા પંચાયતના કર્મચારીઓનો જીવ પડીકે બંધાય
માળીયા તાલુકા પંચાયત કચેરીના જર્જરિત બિલ્ડીંગમાં ટ્રેન નીકળે અને વારંવાર ખરતા પોપડાથી કર્મચારીઓ અને અરજદારના જીવ ઉપર જોખમ
મોરબી : માળીયા તાલુકા પંચાયતનું બિલ્ડીંગ જર્જરિત...
માળીયાના નાનીબરાર ગામે વ્હીસ્કીની 30 બોટલો સાથે એક ઝડપાયો
વિદેશી દારૂની હેરાફેરીમાં અન્ય એક શખ્સનું નામ ખુલ્યું
માળીયા : માળીયા પોલીસે ગઈકાલે બાતમીના આધારે માળીયાના નાનીબરાર ગામે વાડામાંથી ૩૦ વ્હીસ્કીની બોટલો સાથે એક આરોપીને...
આઇસર ચાલકે ટેન્કરને હડફેટે લઈ નુકસાન કર્યાની ફરિયાદ નોંધાઈ
માળીયા નજીક આઇસર અને ટેન્કર વચ્ચે અકસ્માત
માળીયા : માળીયા નજીક આઇસર અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો.જો કે સદનસીબે જાનહાની થઈ નથી.પરંતુ આઇસર ચાલકે...
લક્ષ્મીવાસના સરપંચની મોરબી જિલ્લા યુવા ભાજપ ઉપાધ્યક્ષ તરીકે વરણી થતા ગામલોકો દ્વારા અભિવાદન
માળીયા (મી.) : માળીયા તાલુકાના લક્ષ્મીવાસ ગામના સરપંચ જયદીપભાઈ સંઘાણીની મોરબી જિલ્લા યુવા ભાજપ ઉપાધ્યક્ષ તરીકે વરણી થતા ગામલોકો દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું...
મોરબી જિલ્લામાં બીજે દિવસે પણ માવઠાનો કહેર
માળીયા પંથકમાં સવારથી ક્યાંક ઝરફર તો ક્યાંક ઝાપટાં
મોરબી : વાતાવરણમાં આવેલા અચાનક બદલાવ બાદ મોરબી જિલ્લામાં ગઈકાલે માળીયા, વાંકાનેર, ટંકારા અને હળવદ તાલુકામાં માવઠું...
માળીયામાં વરલી મટકાનું નેટવર્ક ઝડપી લેતી એલસીબી : ત્રણ પકડાયા
એલસીબી ટીમના દરોડામાં છ વિરુદ્ધ ગુન્હો નોંધાયો : ત્રણ ફરાર દર્શાવાયા
માળીયા : મોરબી એલસીબી ટીમે માળીયામાં વરલી મટકાના જુગારનું નેટવર્ક ઝડપી લઈ કુલ છ...
મોટાભેલા : ગિરિરાજસિંહ શિવરાજસિંહ જાડેજાનું અવસાન
માળીયા : માળીયા તાલુકાના મોટાભેલા ગામના રહીશ અને વન વિકાસ નિગમના નિવૃત એસડીએમ ગિરિરાજસિંહ શિવરાજસિંહ જાડેજા(ઉ.વ.65),તે ઘનશ્યામસિંહ ( રિટાયર્ડ ફોરેસ્ટર), નરેન્દ્રસિંહ ( એસટી વાંકાનેર)...