એલીટ ઇન્ટરનેશનલ સ્કૂલની E-SAT સ્કોલરશીપ એક્ઝામ 22ની બદલે 29મીએ લેવાશે
પરીક્ષા આપો અને મેળવો ફ્રી એડમિશન તે પણ આકર્ષક ગિફ્ટ સાથે : પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને મળશે સરપ્રાઈઝ ગિફ્ટ
ધો.11 સાયન્સ અને કોમર્સના...
નવયુગ વિદ્યાલયના ચાર વિદ્યાર્થીઓએ ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ઝળહળતી સિદ્ધિ મેળવી
ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં નવયુગ સ્કૂલે ફરી મેદાન માર્યું
ચાર વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો : વિદ્યાર્થીઓની આગળ સી.એ. બનવાની ઈચ્છા
મોરબી : આજે ધો.12 સામાન્ય પ્રવાહની...
મોરબીમાં હવે ઘરે બેઠા ઉચ્ચ શિક્ષણ મેળવવું બન્યું આસાન, બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. હવે...
મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : આપણે સૌ જાણીએ છીએ તેમ વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રે વિશેષ નામના ધરાવતું તેમજ સિરામિક અને ક્લોક ઇન્ડસ્ટ્રી માટે જગવિખ્યાત મોરબી...
ઓલ ઇન્ડિયા ઓનલાઈન એક્ટિંગ કોમ્પિટિશનમાં મોરબીની દીકરીએ પ્રથમ રેંક મેળવ્યો
મોરબી : ઓલ ઇન્ડિયા ઓનલાઈન એક્ટિંગ કોમ્પિટિશનમાં મોરબીની દીકરીએ પ્રથમ રેંક મેળવીને સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
ભારત રત્ન લતા મંગેશકરના જન્મદિવસ નિમિત્તે તક્ષશિલા વિદ્યાલય,...
મોરબી : આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફના કોવીડ-19 ટેસ્ટ કરાયા
મોરબી : ગઇકાલે તા. 27ના રોજ લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આદર્શ નિવાસી શાળા (વી.જા.) કુમાર - રફાળેશ્વરના ધો. 10 તથા 11ના કુલ 87...
મોરબી જિલ્લાના ધો. 1થી 8ના 89,056 વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન
સતત બીજા વર્ષે સરકારી શાળાના વિદ્યાર્થીઓને વગર પરિક્ષાએ થશે પાસ
એક વર્ષથી વધુ સમય સુધી શાળા બંધ રહ્યા બાદ 3 મેથી 6 જૂન સુધી વેકેશન
મોરબી...
B.Sc ફાઇનલ યરના પરિણામમાં પ્રથમ ત્રણ સ્થાને મોરબી નવયુગ કોલેજની વિદ્યાર્થીનીઓ
મોરબી : તાજેતરમાં જાહેર થયેલ B.Sc ફાઇનલ યરના રિઝલ્ટમાં મોરબીની નવયુગ કોલેજના સ્ટૂડન્ટ્સએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પોતાને નામે કર્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં...
રાજ્યભરની શાળા-કોલેજોમાં આજે જાહેર રજા
કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને સળંગ ત્રણ રજાનો લાભ આપવા શિક્ષણમંત્રીનો નિર્ણય
મોરબી : મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીને શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ શિક્ષણ વિભાગ સંલગ્ન તમામ કચેરીઓમા આજે...
બીલીયા પ્રાથમિક શાળામાં 14થી 18 વર્ષના વિદ્યાર્થીઓનું રસીકરણ કરાયું
માળીયા (મી.) : બાળકોને કોરોના રસીકરણ માટે સરકારે આપેલ મંજૂરી બાદ ઠેર-ઠેર શાળાઓમાં 14 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ કરવાનું કામ શરુ થઇ ગયું...
મોરબી જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ શાળાએ ન જતા બાળકોનો સર્વે થશે
ધો. 1 થી 12 સુધી શિક્ષણ જ મેળવનાર, અધવચ્ચે શાળા છોડી દેનાર અને દિવ્યાંગ બાળકોની તા.01 થી તા.10 જાન્યુઆરી સુધીમાં ગણતરી કરાશે
મોરબી : મોરબી...