મોરબીની પી.જી.પટેલ કોલેજે બીબીએના પરિણામમાં ડંકો વગાડ્યો
કોલેજની ત્રણ છાત્રાઓ જવલંત સિદ્ધિ મેળવીને કોલેજનું ગૌરવ વધાર્યું
મોરબી : મોરબીના નામાંકિત શૈક્ષણિક સંકુલ પી.જી.પટેલ કોલેજે ફરી બીબીએ સેમેસ્ટર -4 ના પરિણામમાં ડંકો વગાડી...
મોરબીમાં ટેક્નોલૉજી અંગે કાલે મંગળવારથી પાંચ દિવસ નિ:શુલ્ક સેમિનાર
મોરબી : આવનાર દિવસોમાં ટેકનોલોજી ખરેખર આપણા દરેકના જીવનમાં અભૂતપૂર્વ પરિવર્તન લાવનાર છે.આ ટેકનોલોજી આપના બાળકોના દરેક ધંધા રોજગાર નોકરી પર અસર કરનાર છે....
ભાજપ અધ્યક્ષ શિક્ષકો વિરુદ્ધનું નિવેદન પરત ખેંચે તેવી માંગ
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સંઘ મહામંડળ દ્વારા વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતનાને રજુઆત કરાઈ
મોરબી : ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે શિક્ષકો વિરુદ્ધ નિવેદન...
મોરબીની જે. એ. પટેલ કોલેજના પ્રો. પ્રીતિબેનએ સ્વૈચ્છિક નિવૃતિ લેતા વિદાય સમારંભ યોજાયો
મોરબી : મોરબીની જે. એ. પટેલ મહિલા કોલેજમાં હોમસાયન્સ કોલેજના વ્યાખ્યાતા પ્રીતિબેન મોદી કેનેડા સ્થાયી થવાનું નિમિત્ત બનતા સ્વૈચ્છિક નિવૃતિ લીધી હતી. કોલેજમાં તેઓનો...
ટંકારા : B.Sc. Sem-3માં ઓ. આર. ભાલોડીયા મહિલા સાયન્સ કોલેજનું ઉત્કૃષ્ટ પરિણામ
ટંકારા : તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર થયેલ પરિણામમાં B. Sc. Sem-3માં ઓ. આર. ભાલોડીયા મહિલા સાયન્સ કોલેજનું 72% જેટલું ઉચ્ચ પરિણામ આવેલ છે....
મોરબીમાં ધો.-1માં RTE અંતર્ગત પ્રવેશ મેળવવા બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ફોર્મ ભરી અપાશે
ભૂદેવ આવશ્યક સેવા કેન્દ્ર દ્વારા તા. 30/03થી 11/04 સુધી આયોજન
મોરબી : RTE એડમિશન 2022-23 માટે ધોરણ 1માં પ્રાઈવેટ સ્કૂલમાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.જે અંતર્ગત...
મોરબીની નવયુગ કિ્ડસમાં શિક્ષક દિન નિમિત્તે વાલીઓ દ્વારા અનોખી પહેલ
મોરબી સ્થિત નવયુગ કિ્ડસ (ઈગ્લિશ મીડીયમ) દ્વારા શિક્ષક દિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. નવયુગ કિ્ડસમાં ભણતા બાળકોના વાલીઓ દ્વારા શિક્ષકો પાસે કેક કટિંગ...
ચિત્ર સ્પર્ધામાં બ્રિલિયન્ટ સ્કુલની વિદ્યાર્થીની તાલુકા કક્ષાએ પ્રથમ
હળવદ: ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર જિલ્લા અને તાલીમ ભવન રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી મોરબી માર્ગદર્શિત બી.આર.સી. હળવદ તથા તાલુકા...
માટેલની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરાઈ
વાંકાનેર : તાલુકાની માટેલ ગામની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો વાર્ષિક ઉત્સવ "ઉગતા સૂરજના સૂરે દીકરીઓનો આવકાર" શીર્ષક હેઠળ યોજવામાં આવ્યો હતો.
આ વાર્ષિક ઉત્સવના અધ્યક્ષ...
મોરબી પાટીદાર શિક્ષક સમાજનું સ્નેહમિલન અને ચિંતન બેઠક યોજાઈ
મોરબી : મોરબીના શિક્ષકશ્રી શૈલેષભાઇ ધાનજા,સંદિપ આદ્રોજા અને રમેશભાઈ જાકાને મોરબી પાટીદાર શિક્ષક સમાજની રચના કરવાનો દિવ્ય વિચાર આવતા આ વિચારને કાર્યાન્વિત કરવા માટે...