મોરબી નવજીવન સ્કૂલના બાળકોએ વેસ્ટમાંથી બેસ્ટ ગણપતિની મૂર્તિઓનું સર્જન કર્યું

મોરબી : મોરબી નવજીવન વિદ્યાલયના બાળકોએ વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિ અંતર્ગત પૂજ્ય ગણપતિબાપાની સુંદર મૂર્તિ બનાવી પોતાની આંતરિક કલાસૂઝના દર્શન કરાવ્યા છે. મનોહર,આકર્ષક ભાવયુક્ત મૂર્તિ...

બ્લોક ખુલશે ! ગુજરાતી વિદ્યાર્થીઓ માટે અમેરિકાના રાજદૂતે કરી મહત્વની જાહેરાત

મોરબી : અમેરિકાની કોલેજ, યુનિવર્સિટીમાં મહિનાઓ પહેલા એડમિશન લેનારા અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ હાલ વિઝાની રાહ જોઈ રહ્યા છે. આ સ્થિતિમાં ઘણા વિદ્યાર્થીઓને આખું વર્ષ...

મોરબી જિલ્લામાં પ્રથમ દિવસે ધો.6થી 8માં 42 ટકા વિદ્યાર્થીઓની હાજરી

  ધો.6 માં પ્રથમ દિવસે 4842, ધો.7 માં 3989 અને ધો.8 માં 4352 વિદ્યાર્થીઓ ભણવા આવ્યા મોરબી : કોરોના કાળના લાંબા અંતરાલ બાદ હવે ધીમેધીમે શિક્ષણ...

નાગડાવાસમાં CRC કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાયું

મોરબી : મોરબી જિલ્લાની તથા મોરબી તાલુકાની જુના નાગડાવાસ તાલુકા શાળામાં સી.આર.સી. કો.ઓર્ડીનેટર ભરતભાઇ ચાવડાના માર્ગદર્શન હેઠળ ગત તા. 6 સપ્ટે.ના રોજ સી.આર.સી. કક્ષાનું...

મોરબી દશનામ ગૌસ્વામી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો

મોરબી : મોરબી સમસ્ત દશનામ ગૌસ્વામી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ અત્રેના લીલાપર રોડ પર આવેલી સમાજની વાડી ખાતે યીજયો હતો જેમાં કે.જી.થી કોલેજ સુધીના...

માળિયા મી. : મોટીબરાર પ્રાથમિક શાળામાં બાળ ફિલ્મોત્સવ યોજાયો

ગુજરાત રાજ્યના તમામ જિલ્લામાં ગત અઠવાડિયામાં બાળ ફિલ્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક શાળાના ધોરણ ૬થી ૮ના બાળકોને વિનામૂલ્યે સિનેમાઘરોમાં ફિલ્મ દેખાડવામાં આવી...

મોરબીમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

મોરબી : મોરબીમાં ગત તા. 8 સપ્ટે.ના રોજ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ શિક્ષણ સમિતિ દ્વારા ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ સદભાવના હોલ ખાતે ચતુર્થ સરસ્વતી સન્માન સમારોહ...

કોઠારીયા કન્યા પ્રાથમિક શાળાના આચાર્યનો વિદાય સમારોહ યોજાયો

વાંકાનેર : કોઠારીયા કન્યા પ્રાથમિક શાળાના આચાર્ય હઠીસિંહ નારૂભા ઝાલાનો વયનિવૃત્તિ વિદાય સમારોહ આજરોજ યોજાયો હતો. આ વિદાય સમારંભમાં વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વોરા, બી.આર.સી....

ગુજરાતમાં વર્ષ 2023માં નવા નિયમથી ધો.1માં એડમિશન અપાશે

તા.1 જૂને 6 વર્ષ પૂર્ણ હોય તેવા બાળકોને જ ધોરણ-1માં પ્રવેશ મળશે મોરબી : ગુજરાતમાં નવા વર્ષથી શરૂ થતા શૈક્ષણિક વર્ષમાં જે બાળકો 6 વર્ષનાં...

મોરબીમાં સરસ્વતી શાળામાં આજથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ, છાત્રોને પુષ્પ આપી સ્વાગત કરાયું

મોરબી : આજે તા. 18ને સોમવારના રોજ સરસ્વતી માધ્યમિક વિદ્યામંદિર સંકુલ ખાતે ધોરણ 10નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જેમાં શાળામાં પ્રવેશ દરમ્યાન...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોઢા-ગળાના કેન્સરના નિષ્ણાંત ડો.દીપેન પટેલ શનિવારે મોરબીમાં, ખાસ ઓપીડી

  ગાલ-જીભ તેમજ જડબામાં છાલા પડવા, મોઢામાં સફેદ કે લાલ ચાંદા પડવા, મોઢાનું ઓછું ખુલવું, અવાજમાં બદલાવ તેમજ ભારેપણું, ખોરાક ગળવામાં તકલીફ પડવી, ગળામાં સોજો...

ક્ષત્રિય ધર્મ રથયાત્રા કાલે ગુરૂવારે શક્ત શનાળા આવશે, ત્યાંથી ટંકારા તાલુકામાં ફરશે

મોરબી : ભાજપના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. તેવામાં હવે આવતીકાલે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રા સવારે 8:30 કલાકે મોરબીના...

સોલાર પેનલ હોવા છતા લાઈટ બિલ આવવા લાગ્યું ? તો WattUp ક્લીનર વાપરો

  ભારતનું સૌપ્રથમ અને એકમાત્ર બાયોડીગ્રેબલ અને 100% નોન એસીડીક ક્લિનિંગ લિકવિડ, જે પેનલને સ્વચ્છ બનાવવાની સાથે વધુ કાર્યક્ષમ બનાવે છે 1 લીટર લિકવિડ સાથે 1...

હળવદમાં રબારી સમાજના ધર્મગુરુ કનીરામદાસજી મહારાજની પધરામણી

બે દિવસનું કરશે રોકાણ: 150 જેટલા ઘરે બાપુની પધરામણી થશે હળવદ : અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુ શ્રીશ્રી 1008 મહામંડલેશ્વર કનીરામદાસજી મહારાજ આજે હળવદના આંગણે...