ટંકારાની અમરાપર પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો
ટંકારા : ટંકારાની અમરાપર પ્રાથમિક શાળામાં બાળકોમાં કૌશલ્ય અને આવડતનું પ્રમાણ વધે એ માટે અમરાપર પ્રાથમિક શાળામાં બાળમેળોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધોરણ 1...
મોરબીની આર.ઓ.પટેલ મહિલા કોલેજ દ્વારા એડવેન્ચર કમ ટ્રેકિંગ કેમ્પ યોજાયો
મોરબી : કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત રેવાબેન ઓધવજીભાઈ મહિલા કોલેજ દ્વારા ત્રિદિવસીય એડવેન્ચર કમ ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં બહોળી સંખ્યામાં...
ધોરણ-12 સાયન્સમાં સમગ્ર રાજ્યમાં મોરબીનો ડંકો : 83.22 ટકા પરિણામ
સમગ્ર રાજ્યમાં હળવદ સેન્ટરનું 90.41 ટકા પરિણામ સાથે અવલ્લ
મોરબી : આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ -12 સાયન્સના પરિણામમાં સમગ્ર રાજ્યમાં...
પ્રજાપતિ સમાજનું ગૌરવ : ધ્રુવીએ ધો.12 સામાન્ય પ્રવાહમાં ઉજ્જવળ પરિણામ મેળવ્યું
મોરબી : મોરબી પ્રજાપતિ સમાજના યુવા અગ્રણી અને મંડપ સર્વિસના ધંધાર્થીની દીકરીએ ધો.12 સામાન્ય પ્રવાહમાં ઉજ્જવળ પરિણામ મેળવ્યું છે. આ દીકરીએ કઠોર મેહનત કરીને...
મન હોય તો માળવે જવાય : બે સંતાનોની માતા TET 2 અને TAT(S)માં ઉત્તીર્ણ
નોકરી સાથે ઘરની જવાબદારી વચ્ચે પણ કારકિર્દી માટે સમય ફાળવી સખત પરિશ્રમ કરી સફળતા મેળવી
મોરબી : મન હોય તો માળવે જવાય...આ યુક્તિને મોરબીની એક...
મોરબી ઓમવીવીઆઈએમ કોલેજ મા પાયથોન ટેકનોલોજી સેમિનાર યોજાયો..
મોરબી ની નામાંકીત ઓમવીવીઆઈએમ કોલેજ ના આઈટી ના છાત્રો ને નવીન ટેકનોલોજી નુ સવિશેષ માર્ગદર્શન મળી રહે તે હેતુસર તાજેતર મા પાયથોન ટેકનોલોજી ને...
મોરબીમાં શહીદ દિન નિમિત્તે વિધાર્થીઓ માટે નિબંધ લેખન સ્પર્ધા યોજાઈ
યંગ ઇન્ડિયા ગ્રુપ અને નીલકંઠ વિદ્યાલય દ્વારા નવી પેઢીને સ્વતંત્રતા સંગ્રામના કાંતિકારો વિશે સમજ આપવા નિબંધ સ્પર્ધા યોજાઈ
મોરબી : આગામી 23 માર્ચ શહીદ દિન...
રાજકોટમાં ટાઈમ્સ એજ્યુકેશન એક્સપોનું આયોજન : મોરબીના વાલીઓ માટે ઉત્તમ તક
એક્ઝિબિશન ઇમ્પીરિયલ પેલેસ ખાતે તા. ૧ અને ૨ જૂનના રોજ યોજાશે
મોરબી : ટાઈમ્સ ગ્રૂપ દ્વારા રાજકોટમાં એજ્યુકેશન એક્સપોનું તા. ૧ અને ૨ જૂનના રોજ...
લાયન્સ કલબ અને પી.જી.પટેલ કોલેજ દ્વારા ઓપન મોરબી “બાલકૃષ્ણ શણગાર” હરીફાઈનું આયોજન
મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી-નજરબાગ અને પી.જી.પટેલ કોલેજના સયુંકત ઉપક્રમે તારીખ 24 ઓગષ્ટને જન્માષ્ટમીના દિવસે "ઓપન મોરબી બાલકૃષ્ણ શણગાર" પ્રતિયોગીતાનું અયોજન કરવામાં આવ્યું...
શિક્ષક દિને મુખ્યમંત્રી નિવાસસ્થાને ‘મનની મોકળાશ’ કાર્યક્રમમાં મોરબીના 2 શિક્ષકોની પસંદગી
મોરબી : શિક્ષક દિન નિમિત્તે મુખ્યમંત્રી નિવાસ ગાંધીનગર ખાતે રાજ્યભરમાંથી ઉત્તમ કામગીરી કરનાર કુલ 95 શિક્ષકો મુખ્યમંત્રી સાથે વિચારગોષ્ઠિ કરશે. આ માટે પ્રાથમિક, માધ્યમિક...