VACANCY : નિર્મલ વિદ્યાલયમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર

  મોરબી : મોરબીની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા નિર્મલ વિદ્યાલયમાં વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર ઉમેદવારો અરજી બંધ કવરમા સંસ્થાના સરનામે પોસ્ટથી મોકલી શકશે.અરજી...

ધો.12 સામાન્ય પ્રવાહનું મોરબી જિલ્લાનું 83.34 પરિણામ

સમગ્ર રાજ્યનું 73.27 ટકા પરિણામ, મોરબી જિલ્લો ત્રીજા ક્રમે : ફરી એકવાર પરિણામમાં દીકરીઓએ બાજી મારી  દીકરીઓનું 80.39 ટકા પરિણામ જયારે દીકરાઓનું 67.03 ટકા પરિણામ મોરબી...

મોરબી પીજી પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ મુન્દ્રા ખાતે ખાનગી કંપનીની મુલાકાત લીધી

મોરબી : મોરબીની પી.જી. પટેલ કોલેજમાં હાલ પ્રથમ વર્ષમાં વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લીધો છે પરંતુ NEP-2020 અંતર્ગત નવો સિલેબસ આવવાનો હોવાથી કોલેજ શરૂ થઈ...

Morbi: 12માં ધોરણ સામાન્ય પ્રવાહમાં મોરબી જિલ્લામાં હળવદ કેન્દ્રનું સૌથી વધુ 96.91 ટકા પરિણામ

મોરબી કેન્દ્રનું 94.68 ટકા, વાંકાનેર કેન્દ્રનું 92.51 ટકા, ટંકારા કેન્દ્રનું 96.07 ટકા પરિણામ મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ...

હળવદની સદ્‌ભાવના શૈક્ષણિક સંકુલ ખાતે ‘સદ્‌ભાવના કે સંગ’ કાર્યક્રમ યોજાયો

હળવદ : હળવદમાં આવેલ સદ્‌ભાવના શૈક્ષણિક સંકુલએ પાંચ વર્ષ પૂર્ણ કરતા એક સદ્‌ભાવના કે સંગનો વાર્ષિક ઉત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં...

મોરબીમા છેલ્લા ૪૩ વર્ષથી શ્રેષ્ઠ પરિણામનો સિલસિલો યથાવત રાખતું જનતા ક્લાસિસ

એસએસસીમા ૧૦૦ ટકા ઝળહળતું પરિણામ : ધો. ૧૧ કોમર્સ અને જીએસઇબીની ઈંગ્લીશ તેમજ ગુજરાતી માધ્યમની પ્રથમ બેચ ૩ જુનથી શરૂ મોરબી : મોરબીના જનતા ક્લાસિસે...

માનવ ઉત્થાન સેવા સમિતિ દ્વારા વર્ષામેડી પ્રાથમિક શાળામાં શિક્ષણ સામગ્રીનું વિતરણ કરાયું

માળીયા (મી.) : માનવ ઉત્થાન સેવા સમિતિ એક સામાજિક અને આધ્યાત્મિક ક્ષેત્રે કાર્ય કરતી નોંધાયેલી સંસ્થા છે. સમાજસેવક સતપાલજી મહારાજની પ્રેરણાથી તેમના પુત્ર વિભુજીના...

દાદુ ફાઉન્ડેશન દ્વારા વિવિધ શાળામાં ફ્રી સ્ટુડન્ટ સ્કિલ ડેવલોપમેન્ટના કાર્યક્રમ યોજાયા

ટંકારા : દાદુ ફાઉન્ડેશનના સહયોગથી ટેક્નોસ્ટાર ટુ ઇનોવેશન દ્વારા ટંકારા તાલુકાના સજનપર, અમરાપર પ્રાથમિક શાળામાં તથા વાંકાનેર તાલુકાની તીથવા હાઈસ્કૂલમાં સ્કિલ ડેવલોપમેન્ટના કાર્યક્રમનું આયોજન...

મોરબીની આર્ટસ કોલેજમાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરાઇ

મોરબી : મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ. એન. મહેતા આર્ટસ કોલેજમાં સામુદાયિક સેવા ધારા દ્વારા કોઓર્ડીનેટર જે.એમ કાથડ દ્વારા પ્રિન્સીપાલ ડૉ. એલ....

મોરબીની નવજીવન વિદ્યાલયના બાળ વૈજ્ઞાનિકોની જિલ્લા કક્ષા માટે પસંદગી

મોરબી : મોરબીમાં ગત તા. 12 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ જેતપરની તપોવન વિદ્યાલય ખાતે G.C.E.R.T. - ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન -...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી: CETની પરીક્ષામાં લખધીરનગર પ્રાથમિક શાળાનું શ્રેષ્ઠ પરિણામ

મોરબી: લખધીર પ્રાથમિક શાળાનું કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)-2024નું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે. આ શાળાનાં કુલ 16 વિદ્યાર્થીઓનાં નામ CET-2024ના મેરિટમાં આવ્યા છે. કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ(CET)ની પરીક્ષામાં...

લાલપર આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ હાઈપરટેન્શન ડેની ઉજવણી કરાઈ

વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિરના ગામોમાં ઘરે-ઘરે જઈ મીટીંગ યોજી લોકોને હાઈપરટેન્શન અંગે વિસ્તૃત માહિતી આપી જાગૃત કરાયા મોરબી : સમગ્ર વિશ્વમાં 17મેને હાઈપરટેન્શન ડે તરીકે...

ટંકારા શાંતિ આશ્રમના મહંત પ્રાણજીવનદાસજી રામચરણ પામ્યા

ટંકારા : ટંકારા સ્થિત શાંતિ આશ્રમના મહંત પ્રાણજીવનદાસજી 62 વર્ષની વયે રામચરણ પામ્યા છે. ધાર્મિક યાત્રાથી આશ્રમે પરત ફર્યા બાદ ટૂંકી બીમારી બાદ તેઓએ...

Morbi : શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ અંતર્ગત આજે રાત્રે દિવ્ય રાસોત્સવ ઉજવાશે

મોરબી : મોરબીના દરબારગઢ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરને 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે 17મે થી 23મે સુંધી શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે....