મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં વૈષ્ણવચાર્ય પૂ. વ્રજરાજકુમારજીની પધરામણી
મોરબી : મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા સંચાલિત નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં ગઈકાલે તા. 23 જાન્યુઆરીના રોજ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO) દ્વારા સત્સંગસભાનું...
મોટા દહીંસરાની વિદ્યાર્થીની જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં ઉત્તીર્ણ
મોરબી : મોરબી જિલ્લાના માળિયા તાલુકાના મોટા દહીંસરામાં આવેલ કન્યા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની લોખીલ દર્શીતા સુરેશભાઈ કેન્દ્ર સરકાર દ્વારા લેવાતી જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં...
સત્ય સાંઇ વિદ્યા મંદિરમાં વાર્ષિક સમારંભ યોજાયો
માળીયા (મી.) : પીપળીયા ચાર રસ્તા ખાતે આવેલ સત્ય સાંઇ વિદ્યા મંદિર ખાતે વાર્ષિક સમારંભ યોજાયો હતો. જેમા મેરે સપનો કા ભારત નામ અંતર્ગત...
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની MA ઓલ સેમ તથા M.Com સેમ-4ના કેન્દ્રોમાં ફેરફાર
મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવનાર એમ.એ. (ઓલ સેમ.) તથા એમ.કોમ. સેમ.-4ની એક્સ્ટર્નલ પરીક્ષા કે જે આગામી તા. 25 જૂનના રોજ જે તે...
મોરબીની રશ્મિ પટેલ અને ટંકારા પોલીસની પુત્રી દર્શના ગોહિલનું બી.એડ. સેમ. 4માં ઉત્કૃષ્ટ પરિણામ
મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બીએડ સેમ.-4નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના રામનગર ગામના વતની રશ્મિ હીરાભાઈ પટેલએ બી.એડ. સેમ. 4માં...
ધોરણ12 (સા.પ્ર)ની પૂરક પરીક્ષાના પરિણામપત્રક તાલુકાકક્ષાએ વિતરણ થશે
કોરોના મહામારીને ધ્યાને લઇ તાલુકાએ પરિણામ પત્રક વિતરણ સ્થળ નક્કી કરાયા
મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધો. ૧૨ સામાન્ય પ્રવાહ (પુરક...
મોરબીમાં સરસ્વતી શાળામાં આજથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ, છાત્રોને પુષ્પ આપી સ્વાગત કરાયું
મોરબી : આજે તા. 18ને સોમવારના રોજ સરસ્વતી માધ્યમિક વિદ્યામંદિર સંકુલ ખાતે ધોરણ 10નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જેમાં શાળામાં પ્રવેશ દરમ્યાન...
મોરબીમાં લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ની ઉજવણીના ભાગરૂપે વર્કશોપ યોજાયો
મોરબી : વૈજ્ઞાનિક સી. વી. રામનની વૈજ્ઞાનિક સિધ્ધિ 'રામન ઈફેક્ટ' 28- ફેબ્રુઆરીએ પુર્ણ થઈ હોવાથી તેની યાદમાં 28 ફેબ્રુઆરીનાં દિવસે દેશમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની...
આઈ.ટી.આઈ. મોરબીમાં પ્રવેશ ફોર્મ ભરવાની અવધિ લંબાવાઈ
બીજી ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે
મોરબી : મોરબી જિલ્લાની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા મોરબી, વાંકાનેર, હળવદ, ટંકારા, માળીયા-મિયાણા ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT...
મોરબીની પી. જી. પટેલ કોલેજમાં યુવા સાહિત્ય સંગોષ્ઠિ યોજાઈ
મોરબી : મોરબીની પી. જી. પટેલ કોલેજમાં યુવા સાહિત્ય સંગોષ્ઠિ યોજવામાં આવી હતી.
મોરબીની પી. જી. પટેલ કોલેજમાં તા ૨૦/૧૧/૨૦૨૧ શનિવારે સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ તથા...