મોટા દહીંસરાની વિદ્યાર્થીની જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં ઉત્તીર્ણ

- text


મોરબી : મોરબી જિલ્લાના માળિયા તાલુકાના મોટા દહીંસરામાં આવેલ કન્યા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની લોખીલ દર્શીતા સુરેશભાઈ કેન્દ્ર સરકાર દ્વારા લેવાતી જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ છે. જે બદલ શાળા પરિવાર અને ગામ વતી અભિનંદન પાઠવવામાં આવેલ છે.

- text