મોરબી નિવાસી બાલાશંકર મણીશંકર વ્યાસ (મંડલી)નું અવસાન
મોરબી : મોરબી નિવાસી બાલાશંકર મણીશંકર વ્યાસ (મંડલી) (ઉ.વ.85) તે ધર્મેન્દ્ર (ધીરૂભાઈ) મહેશભાઈ (7990996958), (8200653892) ના પિતાનું તા. 21નેે ગુરુવારે અવસાન થયું છે. સદગતનું...
મોરબી : રંજનબેન ગુણવંતરાય જોશીનું અવસાન
મોરબી : ચા.મ.મોઢ બ્રાહ્મણ મૂળ સજ્જનપર, હાલ મોરબી (અમદાવાદ) નિવાસી રંજનબેન ગુણવંતરાય જોશી (ઉ.વ. 74), તે ગુણવંતરાય કે. જોશીના ધર્મપત્ની, ગિરધરભાઈ તથા અશોકભાઈના ભાભી,...
મોરબી : ધવલભાઈ મનસુખભાઇ ભાલારાનું અવસાન
મોરબી : ગુર્જર સુથાર ભાલારા ધવલભાઈ મનસુખભાઈ (ઉ.વ.૨૩) તે મનસુખભાઈ ના પુત્ર તથા ક્રિષ્નાબેન વિશાલકુમાર સુરેલિયાના ભાઈ તેમજ વજુભાઈ, પ્રભુભાઈ, વિનોદભાઇના ભત્રીજાનું તા.૧૧ ના...
મોરબી : વિજયકાંત ખોડીદાસ કક્ક્ડ (ટંકારાવાળા)નું અવસાન
મોરબી : વિજયકાંત ખોડીદાસ કક્ક્ડ (ટંકારાવાળા) (ઉ.વ.68) તે સ્વ. ખોડીદાસ કક્ક્ડના પુત્ર, જીગ્નેશભાઈ, રક્ષા, નિયા, આરતીના પિતા તથા જીતેન્દ્રભાઈના બનેવીનું તા. 23ના રોજ અવસાન...
મોરબી નિવાસી નાનજીભાઈ માવજીભાઈ વિડજાનું અવસાન
મોરબી : નાનજીભાઈ માવજીભાઈ વિડજા (ઉ. 92) તે કાંતિભાઈ (98797 83317)ના પિતા તથા વિષ્ણુકુમાર(98794 50265)ના દાદાનું તારીખ 30/6/2022 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે....
મોરબીના અમરાપર નિવાસી જગદીશભાઈ પરસોતમભાઇ રૂદાતલાનું અવસાન
મોરબી : મોરબીના અમરાપર નિવાસી રૂદાતલા જગદીશભાઈ પરસોતમભાઇ તે મહેશભાઈ (9537066025) અને અશોકભાઈ (8160191030) ના ભાઈનું તા. 8 ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું...
ધુનડા (ખા.) : ઓધવજીભાઈ તેજાભાઈ જીવાણીનું અવસાન
મોરબી : ધુનડા (ખા.) નિવાસી ઓધવજીભાઈ તેજાભાઈ જીવાણી (ઉ.વ. 88), તે નરશીભાઈ અને ખીમજીભાઈના ભાઈ તેમજ ત્રિકમજીભાઈ (95861 83382), શિવલાલભાઈ (81417 12224) તથા અમરશીભાઇ...
મોરબી : સંત શ્રી હરિ સાહેબનું પરલોકગમન
મોરબીઃ મોરબીના સંત શ્રી હરિ સાહેબનું આજ રોજ તારીખ 11 જૂનને શનિવારના રોજ પરલોકગમન થયું છે. સંત શ્રી હરિ સાહેબના પરલોકગમનથી અનુયાયીઓમાં શોકની લાગણી...
મોરબી : પ્રભાબેન ભાઈશંકરભાઈ વ્યાસનું અવસાન
મોરબી : મોરબી નિવાસી પ્રભાબેન ભાઈશંકરભાઈ વ્યાસ,તે ભાઈશંકરભાઈના પત્નીનું તા.7ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.10ને સોમવારના રોજ બપોરે 3 થી 5 તેમના...
મોરબી નિવાસી રામજતનભાઈ ઉપાધ્યાયનું અવસાન
મોરબી:મોરબી નિવાસી રામજતનભાઈ ઉપાધ્યાય તે ત્રિલોકનાથ (મુન્નાભાઈ ગેરેજ વાળા), જીતેનભાઈ (લકી કમાન ગેરેજવાળા) તથા સંજયભાઈ(ભગવતી કમાન ગેરેજવાળા)ના પિતાનું તા.31/12/2021ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું...