મોરબી નિવાસી બાલાશંકર મણીશંકર વ્યાસ (મંડલી)નું અવસાન 

મોરબી : મોરબી નિવાસી બાલાશંકર મણીશંકર વ્યાસ (મંડલી) (ઉ.વ.85) તે ધર્મેન્દ્ર (ધીરૂભાઈ) મહેશભાઈ (7990996958), (8200653892) ના પિતાનું તા. 21નેે ગુરુવારે અવસાન થયું છે. સદગતનું...

મોરબી : રંજનબેન ગુણવંતરાય જોશીનું અવસાન

મોરબી : ચા.મ.મોઢ બ્રાહ્મણ મૂળ સજ્જનપર, હાલ મોરબી (અમદાવાદ) નિવાસી રંજનબેન ગુણવંતરાય જોશી (ઉ.વ. 74), તે ગુણવંતરાય કે. જોશીના ધર્મપત્ની, ગિરધરભાઈ તથા અશોકભાઈના ભાભી,...

મોરબી : ધવલભાઈ મનસુખભાઇ ભાલારાનું અવસાન

મોરબી : ગુર્જર સુથાર ભાલારા ધવલભાઈ મનસુખભાઈ (ઉ.વ.૨૩) તે મનસુખભાઈ ના પુત્ર તથા ક્રિષ્નાબેન વિશાલકુમાર સુરેલિયાના ભાઈ તેમજ વજુભાઈ, પ્રભુભાઈ, વિનોદભાઇના ભત્રીજાનું તા.૧૧ ના...

મોરબી : વિજયકાંત ખોડીદાસ કક્ક્ડ (ટંકારાવાળા)નું અવસાન

મોરબી : વિજયકાંત ખોડીદાસ કક્ક્ડ (ટંકારાવાળા) (ઉ.વ.68) તે સ્વ. ખોડીદાસ કક્ક્ડના પુત્ર, જીગ્નેશભાઈ, રક્ષા, નિયા, આરતીના પિતા તથા જીતેન્દ્રભાઈના બનેવીનું તા. 23ના રોજ અવસાન...

મોરબી નિવાસી નાનજીભાઈ માવજીભાઈ વિડજાનું અવસાન

મોરબી : નાનજીભાઈ માવજીભાઈ વિડજા (ઉ. 92) તે કાંતિભાઈ (98797 83317)ના પિતા તથા વિષ્ણુકુમાર(98794 50265)ના દાદાનું તારીખ 30/6/2022 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે....

મોરબીના અમરાપર નિવાસી જગદીશભાઈ પરસોતમભાઇ રૂદાતલાનું અવસાન 

મોરબી : મોરબીના અમરાપર નિવાસી રૂદાતલા જગદીશભાઈ પરસોતમભાઇ તે મહેશભાઈ (9537066025) અને અશોકભાઈ (8160191030) ના ભાઈનું તા. 8 ને શુક્રવારે અવસાન થયું છે. સદગતનું...

ધુનડા (ખા.) : ઓધવજીભાઈ તેજાભાઈ જીવાણીનું અવસાન

મોરબી : ધુનડા (ખા.) નિવાસી ઓધવજીભાઈ તેજાભાઈ જીવાણી (ઉ.વ. 88), તે નરશીભાઈ અને ખીમજીભાઈના ભાઈ તેમજ ત્રિકમજીભાઈ (95861 83382), શિવલાલભાઈ (81417 12224) તથા અમરશીભાઇ...

મોરબી : સંત શ્રી હરિ સાહેબનું પરલોકગમન

મોરબીઃ મોરબીના સંત શ્રી હરિ સાહેબનું આજ રોજ તારીખ 11 જૂનને શનિવારના રોજ પરલોકગમન થયું છે. સંત શ્રી હરિ સાહેબના પરલોકગમનથી અનુયાયીઓમાં શોકની લાગણી...

મોરબી : પ્રભાબેન ભાઈશંકરભાઈ વ્યાસનું અવસાન

મોરબી : મોરબી નિવાસી પ્રભાબેન ભાઈશંકરભાઈ વ્યાસ,તે ભાઈશંકરભાઈના પત્નીનું તા.7ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.10ને સોમવારના રોજ બપોરે 3 થી 5 તેમના...

મોરબી નિવાસી રામજતનભાઈ ઉપાધ્યાયનું અવસાન

  મોરબી:મોરબી નિવાસી રામજતનભાઈ ઉપાધ્યાય તે ત્રિલોકનાથ (મુન્નાભાઈ ગેરેજ વાળા), જીતેનભાઈ (લકી કમાન ગેરેજવાળા) તથા સંજયભાઈ(ભગવતી કમાન ગેરેજવાળા)ના પિતાનું તા.31/12/2021ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ટંકારાના છતર ગામે ઝેરી દવા ખાઈને પતિ-પત્નીનો આપઘાત

પ્રાથમિક શાળા પાસેથી બન્નેના મૃતદેહ મળ્યા : બનાવનું કારણ શોધવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ટંકારા : ટંકારાના છતર ગામે એક દંપતિએ ઝેરી દવા ખાઈને આપઘાત...

મોરબીના વોર્ડ નં.7માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું કાલે બુધવારે ઉદઘાટન

મોરબી : મોરબીના વોર્ડ નં.7ના ભાજપના ચૂંટણી કાર્યાલયનું સિટી સેન્ટર, એસબીઆઈ બેંકની બાજુમાં, સ્વામી વિવેકાનંદ રોડ ખાતે આવતીકાલે તા.7ને બુધવારના રોજ ઉદઘાટન કરવામાં આવનાર...

મોરબીનાં આ વિસ્તારમાં મેઇન્ટેનન્સને લીધે વીજપૂરવઠો બંધ રહેશે

  Morbi: મોરબીમાં આવેલા ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 1 મે, 2024 (બુધવાર)ના રોજ નીચેના વિસ્તારોમાં વીજપુરવઠો મેઇન્ટેનન્સ કામગીરી અને રોડ વાઇડનિંગની કામગીરી તથા...

મોરબીમાં રિક્ષામાં બેસાડી ચોરી કરતી ગેંગના એક શખ્સને દબોચી લેતી એલસીબી

વૃદ્ધના રૂ.૪૫ હજાર ચોરી વીસી ફાટકે ઉતારી દેવાના કેસનો ભેદ ઉકેલાયો : મહિલા સહિત બે ઇસમોની શોધખોળ મોરબી : મોરબીમાં રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી પેન્ટના...