અવસાન નોંધની યાદી : 16 એપ્રિલ (02:25 PM)

- text


વાંકાનેર : વિનોદરાય ગુલાબચંદ દોશીનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી વિનોદરાય ગુલાબચંદ દોશી (ઉંમર વર્ષ 68, પ્રશાંત ઓટો પાર્ટ્સવાળા), તે ગુલાબચંદ છગનલાલ દોશીના પુત્ર, આશાબેનના પતિ, હેમલ અને બિંદીયાના પિતા તેમજ અનંતરાય દોશીના નાના ભાઈ, ખાંતીલાલ નરોત્તમદાસ શાહ (ભાવનગર)ના જમાઈ, સ્વાતિ તથા સંદીપકુમારના સસરા અને પ્રશાંત, હિમાંશુ, વૈશાલી અને જાગૃતિના કાકા, વીરતી તથા દિવાના દાદા, ધાર્મીના નાનાનું તા. 15/04/2021ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. 16/04/2021ને શુક્રવારે સાંજે 4 થી 6 કલાકે રાખેલ છે. (પ્રશાંત દોશી 94282 67773, હિમાંશુ દોશી 94267 87071, હેમલ દોશી 94275 63007, સંદીપકુમાર દોશી 99094 46416)


મોરબી : જીજ્ઞેશભાઈ રાજેશભાઈ કાંજીયાનું અવસાન

મોરબી : જીજ્ઞેશભાઈ રાજેશભાઈ કાંજીયા, તે રાજેશભાઈ મોહનભાઈ કાંજીયાના પુત્ર, વિનોદભાઈના ભાઇ, જયભાઈ તથા યશભાઈના કાકા તથા બટુકભાઈ રમેશભાઈ તથા હસમુખભાઈના ભત્રીજાનું તા. ૧૫/૦૪/૨૦૨૧ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૭/૦૪/૨૦૨૧ના રોજ સાંજે ૪.૦૦થી ૬.૦૦ કલાકે રાખેલ છે. (બટુકભાઈ – ૯૮૨૫૮ ૨૯૬૩૮, રમેશભાઈ – ૯૮૨૪૮ ૧૯૨૨૦, જયભાઈ – ૮૮૬૬૬ ૩૫૬૭૪)


મોરબી : ખોડાભાઈ રામજીભાઈ દેલવાડિયાનું અવસાન

મોરબી : ખોડાભાઈ રામજીભાઈ દેલવાડિયા, તે માણેકબેનના પતિ, માવજીભાઈ (૯૯૭૮૧ ૦૦૬૦૬) અને કરમશીભાઈ (૯૭૨૪૯ ૨૯૩૦૬)ના પિતા તેમજ રાહુલ (૯૯૭૮૯ ૧૮૦૬૬) અને હાર્દિક (૯૯૨૫૮ ૦૮૮૭૧)ના દાદાનું તા.૧૪/૦૪/૨૦૦૧ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તથા લૌકિક વાર કોરોના વાઇરસની મહામારીના કારણે બંધ રાખેલ છે. અને ટેલીફોન બેસણું રાખેલ છે. (કરમશીભાઈ ૯૯૧૩૦ ૫૧૫૩૦)


લખધીરગઢ : નાનજીભાઈ ત્રિભુવનભાઈ અંબાણીનું અવસાન

મોરબી : મૂળ થોરાળા હાલ લખધીરગઢ નિવાસી નાનજીભાઇ ત્રિભુવનભાઇ અંબાણી (ઉ.વ. ૮૫)નું તા. ૧૬/૦૪/૨૦૨૧ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષી ટેલીફોનીક બેસણું રાખેલ છે. (રમેશભાઈ અમરશીભાઈ કકાશણીયા મો. ૯૯૧૩ર ૭૧૯૭૧, દિપકભાઈ રમેશભાઈ કકાશણીયા મો. ૯૭ર૪પ ૦૩૮ર૧)


મોરબી : કસ્તુરબેન વાલજીભાઈ જાકાસણીયાનું અવસાન

મોરબી : મૂળ જેતપર હાલ મોરબી, સુરત નિવાસી કસ્તુરબેન વાલજીભાઈ જાકાસણીયા (ઉ.વ. 68) નું તા. 15/04/2021ને ગુરુવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું અને પ્રથા બંધ રાખેલ છે. ટેલિફોનિક સંદેશો પાઠવી શકાશે. (વાલજીભાઈ 97147 23082, જયંતીભાઈ 76006 26971, ચેતનભાઈ 98795 20296, વંદનભાઈ 95862 43608)


મોરબી : નરશીભાઈ આંબાભાઈ ગોપાણીનું અવસાન

મોરબી : મુળ કલ્યાણપર હાલ મોરબી નિવાસી નરશીભાઈ આંબાભાઈ ગોપાણી (ઉ.વ. 67), તે કમલેશભાઈ અને સુનીલભાઈના પિતા, નાથાભાઈ અને મગનભાઈના ભાઈ તેમજ હેન્સી, મનના દાદાનું તા. 15/04/2021ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખી સદ્ગતની લૌકિક ક્રિયા તથા બેસણું બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા. 17/04/2021ને શનિવારના રોજ રાખેલ છે. (કમલેશભાઈ 81415 16117, સુનીલભાઈ 99099 55573, નાથાભાઈ 94085 45925, મગનભાઈ 95377 14287)


રાજપર (કું): કેશવજીભાઈ રેવાભાઈ દેત્રોજાનું અવસાન

મોરબી: કેશવજીભાઈ રેવાભાઈ દેત્રોજાનું તારીખ 16ને શુક્રવારે અવસાન થયું છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તથા લૌકિકપ્રથા બંધ રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ વ્યક્ત કરી શકે છે. (રાઘવજીભાઈ મો. નં. 9723917422, જગદીશભાઈ મો. નં. 9974008017, પિયુષભાઈ મો.નં. 9998323575, કિશનભાઈ મો.નં. 9998482618)


મોરબી : થોભણભાઇ ગંગારામભાઈ ઠોરીયાનું અવસાન

મોરબી : મૂળ ચમનપર હાલ મોરબી થોભણભાઇ ગંગારામભાઈ ઠોરીયા (ઉંમર વર્ષ 84), તે રમેશભાઈ (99790 49299), અશોકભાઈ (99743 70363) અને યોગેશભાઈ (99251 17298)ના પિતા તેમજ કેયુરભાઈના દાદાનું તારીખ 15/04/2021ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા. 19/04/2021ને સોમવારના રોજ બપોરે 3 થી 6 વાગ્યા દરમિયાન રાખેલ છે.

- text


ઘુનડા (ખા.) : ઠાકરશીભાઈ હરિભાઈ જીવાણીનું અવસાન

મોરબી : ઘુનડા (ખા.) નિવાસી ઠાકરશીભાઈ હરિભાઈ જીવાણી, તે કાંતિભાઈ તથા ચંદુભાઈના પિતા તથા મનીષ, સાગર અને મિતના દાદાનું તા. ૧૬/૦૪/૨૦૨૧ના રોજ અવસાન થયેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક શોક સંદેશો પાઠવી શકશે. (ચંદુભાઈ ૯૪૨૬૫ ૪૬૮૨૨, મનીશભાઈ ૯૭૨૭૦ ૨૨૫૬૭)


મોરબી: પ્રકાશભાઈ અમુભાઈ વિઠલાપરાનું અવસાન

મોરબી: પ્રકાશભાઈ અમુભાઈ વિઠલાપરા તે, કુલદીપભાઈ (7203872430), ચિરાગભાઈ (6351229099) અને જયદીપભાઈ (7874817460)ના પિતા તથા ચંદ્રિકાબેનના પતિ તથા હંસાબેનના પુત્ર તથા કાજલબેન કુલદીપભાઈ વિઠલાપરાના સસરાનું તારીખ 15ને ગુરુવારે અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 17ને શનિવારે સાંજે 4થી 6 રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.


ઘુટું : વિમલભાઈ પ્રવીણચંદ્ર દવેનું અવસાન

મોરબી : મોરબીના રામકો વિલેજ ઘુટું નિવાસી વિમલભાઈ પ્રવીણચંદ્ર દવે (ઉ.વ.42)નું તા.15 ના રોજ અવસાન થયું છે.વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સદગતનું ટેલિફોનિક બેસણું તા.17 ના રોજ શનિવારે બપીરે 3 થી 6 દરમિયાન રાખેલ છે. હર્ષદભાઈ દવે-9726376228, કપિલભાઈ દવે-8758681313, મિલનભાઈ દવે-7874037008 ઉપર સગા-સ્નેહીજનો શોક સંદેશ પાઠવી શકશે.


મોરબી: દયાબેન રમણિકલાલ જાનીનું અવસાન

મોરબી: મૂળ ખાનપર (નેસડા) હાલ મોરબીવાસી દયાબેન રમણિકલાલ જાની તે સ્વ. રમણિકલાલ છગનલાલ જાનીના પત્નિ તથા આણંદપર (બાધી) નીવાસી સ્વ. રેવાશંકર બેચરલાલ ત્રિવેદીના પુત્રી તથા નરેન્દ્રભાઈ (8780194931), રાજેન્દ્રભાઈ અને જીતેન્દ્રભાઈ (9714009176)ના માતાનું તારીખ 15ને ગુરુવારે અવસાન થયું છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે. વિરલભાઈ (9925243143), કૃણાલભાઈ (8141156344)


દેવગઢ : દિલીપભાઇ દેસુરભાઇ કુંભરવાડીયાનું અવસાન

માળીયા (મી.) : દેવગઢ નિવાસી દિલીપભાઇ દેસુરભાઇ કુંભરવાડીયા (ઉ.વ. 34), તે રાજુભાઇ (79904 31074) અને જીતુભાઇ (81414 15235)ના ભાઈનું તા. 14/04/2021ને બુધવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને કારણે સદ્ગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. ઉતરકિયા તા. 17/04/2021ને શનિવારે ભકિતનગર, નાની વાવડી ખાતે રાખેલ છે.


મોરબી: રમેશભાઈ ગોકુલભાઈ ડાંગરોશીયાનું અવસાન

મોરબી: મૂળ ભાવપર (નવસારી) હાલ મોરબી નિવાસી રમેશભાઈ ગોકુળભાઈ (બાબુભાઈ) ડાંગરોશીયા તે, ગોકુળભાઈ (બાબુભાઈ) પ્રાગજીભાઈ (9825458136)ના પુત્ર તથા રાજેન્દ્રભાઈ વાલજીભાઈ (9913191201)ના ભાઈ તથા રિયાશભાઈના પિતાનું તારીખ 15ને ગુરુવારે અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને સદગતનું બેસણું તથા લૌકિકપ્રથા બંધ રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે. વાલજીભાઈ પ્રાગજીભાઈ ડાંગરોશીયા મો નં. 9913191201


ભરતનગર : હેમીબેન ખીમજીભાઈ પાંચોટીયાનું અવસાન

મોરબી : ભરતનગર નિવાસી હેમીબેન ખીમજીભાઈ પાંચોટીયા (ઉ.વ. ૬ર)નું તા.૧૪/૦૪/૨૦૨૧ને બુધવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (મહેન્દ્રભાઇ 63532 12780, હરેશભાઇ 99989 87491, પરેશભાઈ 99252 36963)


પંચાસર : કૈલાસબા ધીરૂભા ઝાલાનું અવસાન

મોરબી : પંચાસર નિવાસી કૈલાસબા ધીરુભા ઝાલા તે, ધીરૂભા પોપટભા ઝાલાના પત્નિ તથા રાજેન્દ્રસિંહ (9879083090), મહાવીરસિંહ (9925584035) અને મહેન્દ્રસિંહ (9106143118)ના માતા તથા શિવરાજસિંહ રાજેન્દ્રસિંહ, રુદ્રદિપસિંહ મહાવીરસિંહ અને વિરાજસિંહ મહેન્દ્રસિંહના દાદીનું તારીખ 15ને ગુરુવારે અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને સદગતની લૌકિકપ્રથા બંધ રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.


શકત-શનાળા : રંભાબેન ભવાનભાઈ શીરવીનું અવસાન

મોરબી : શકત-શનાળા નિવાસી રંભાબેન ભવાનભાઈ શીરવી (ઉ.વ. ૧૦૦), તે દેવશીભાઇ અને મોહનભાઇ (92282 50944)ના માતા, કિશોરભાઇ (99090 39407), વસંતભાઇ (99791 51460), નિતીનભાઇના દાદીનું તા.૧૫/૦૪/૨૦૨૧ ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા. ૧૯/૦૪/૨૦૨૧ ને સોમવારના રોજ રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.


મોરબી: પીતાંબરભાઈ ખીમજીભાઈ વડાવીયાનું અવસાન

મોરબી: મૂળ ખાખરાળા હાલ મોરબી નિવાસી પીતાંબરભાઈ ખીમજીભાઈ વડાવીયા ઉં.વ. 81 તે, અમૃતભાઈ (9979312237), અરવિંદભાઈ (કનુભાઈ) (9427236259), મહેન્દ્રભાઈ (ટીનાભાઈ) (9979134705) અને મનસુખભાઇ પીતાંબરભાઈ વડાવીયા (9979312236)ના પિતાનું તારીખ 15ને ગુરુવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતની લૌકિકપ્રથા બંધ રાખી માત્ર ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text